૨ વર્ષથી વિભાગ કક્ષાએ ૨૨૦ અપીલ અરજીઓ અને વિકાસ કમિશ્નર કક્ષાએ ૧૩૦ મળીને કુલ ૩૫૦ અપીલ અરજીઓ પડતર હોવાનું ધ્યાન પર આવતાં નિર્ણય પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી વિપુલ મિત્રા, IAS ના અધ્યક્ષ... Read more
અમદાવાદ રૂરલ કોર્ટનો બહુ મહત્વપૂર્ણ ચુકાદો – ફરિયાદપક્ષ પોલીસ પોતાનો કેસ પુરવાર કરવામાં નિષ્ફળ રહેતાં કોર્ટે તમામ છ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો ગત તા.19-10-2013ના રોજ આરોપીઓ... Read more
ગાંધીનગર અમદાવાદ જવાના માર્ગ ઉપર દિન પ્રતિદિન ટ્રાફીક વધતો જાય છે. ભવિષ્યની ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા માર્ગને પહોળા કરવા અને ફ્લાય ઓવર બાંધવાનું સુચારું આયોજન કરવામાં... Read more
29 જૂન મંગળવાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કોરોના વેક્સિનના 2 કરોડ 53 લાખ 93 હજાર ડોઝ આપવામાં આવ્યા કોરોના રસીકરણ અભિયાનમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના દિશાદર્શનમાં ગુજરાતની અપૂર્વ સિદ્ધિ ર... Read more
સાઇ યુનિવર્સિટી સ્કૂલ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સિસ, કોમ્પ્યૂટિંગ એન્ડ ડેટા સાયન્સ અને લૉ નવીનતમ અને પ્રગતિશીલ અભ્યાસક્રમો ભણાવે છે અમે અભ્યાસ માટે એવી અનુકૂળ ઇકોસિસ્ટમ તૈયાર કરવા માંગીએ છીએ જ્યાર... Read more
અરવલ્લી જીલ્લાના માલપુર ગામની બે ફરીયાદો રદ કરવા અંગેની કવોશીંગ પિટિશનો હાઈકોર્ટે ફગાવી પ્રેમ પ્રકરણમાં યુવતીના પરિવારજનો એવા આરોપીઓની ક્વોશીંગ પીટીશન હાઇકોર્ટે રદ કરી અને પોલીસ અધિકારીને તા... Read more
અમદાવાદ મહાનગરપાલિકાની આંગણવાડીઓના બાળકોને ગણવેશ વિતરણ કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિ : અમદાવાદ શહેરમાં ૮૫ હજારથી વધુ ગણવેશનું વિતરણ ભગવાન જગન્નાથની... Read more
પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના ( PMAGY) અંતર્ગત સાબરકાંઠા, આણંદ, જૂનાગઢ અને સુરત જિલ્લાના રૂપિયા ૫૨.૭૮ લાખના ગ્રામ્ય વિસ્તારના ૧૬ વિકાસકામોનું ગાંધીનગરથી ઈ-ખાતમૂર્હુત કરતા સામાજીક ન્યાય અધિક... Read more
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયભરની આંગણવાડીઓના 14 લાખ જેટલા બાળકોને વિનામૂલ્યે ગણવેશ વિતરણ કરી તેમનો ઉત્સાહ વધાર્યો રાજ્યની 53,029 આંગણવાડીઓના નાના ભૂલકાઓને આ યુનિફોર્મથી મળશે આગવી ઓળ... Read more
સૌરાષ્ટ્ર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ સહિતના પંથકોમાં ભારે વરસાદની શકયતા અમદાવાદ શહેરમાં વરસાદના હળવા ઝાપટાં નોંધાવાની સંભાવના, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજર... Read more