શ્રી તનવી સંદીપ ઠક્કરને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન અને અસરકારક રજૂઆત માટે ‘એસ. આર. ભંડારી-એએમએ બેસ્ટ સ્પીકર એવોર્ડ ૨૦૨૬’થી સન્માનિત કરવામાં આવ્યા.
પથિક લીંબાચીયા, અમદાવાદ:27 ઓગસ્ટ 2026: આત્મવિશ્વાસ, સ્પષ્ટતા અને વાણીની શક્તિની ઉજવણી કરતા, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન એએમએ દ્રારા ‘એસ. આર. ભંડ... Read more











