ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને તા. 25મી ઑગસ્ટ, 2025ના રોજ અનેક પરિવર્તનાત્મક ઔદ્યોગિક અને ભૌતિક માળખાકીય પ્રોજેક્ટ્સનાં સફળ લોકાર્પણ મા... Read more
નીતા લીંબાચિયા, અમદાવાદ:26 ઓગસ્ટ 2025: સ્પેશિયાલિટી સર્જિકલ ઓન્કોલોજી(એસએસઓ) કેન્સર હોસ્પિટલે આજે એક એસએસઓ ક્લિનિશિયન ફોરમ: એઆઇ- અગ્રણી ઇનોવેશન ઇન કેન્સર કેરનું આયોજન કર્યું હતું, જેમાં ઓન્ક... Read more
નીતા લીંબાચિયા, અમદાવાદ:23 ઓગસ્ટ 2025: અમદાવાદની પ્રસિદ્ધ શાળાઓમાં જેનું નામ પહેલી હરોળમાં આવે છે, એવી JG ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે શનિવાર, તારીખ 23 ઓગસ્ટ 2025ના રોજ સાંજે 6:00 કલાકે શાળાના ઓડિટ... Read more
ડૉ. દેવેન્દ્ર પરીખ કન્સલ્ટન્ટ- જીઆઈ સર્જિકલ ઓન્કોલોજી, એચસીજી આસ્થા કેન્સર સેન્ટર – અમદાવાદ કેન્સર જે નાના અંગમાં ઉદ્ભવે છે જે ઘણીવાર લાંબા સમય સુધી શાંત રહે છે, જેના કારણે વહેલા નિદાન એકપડક... Read more
નીતા લીંબાચિયા, અમદાવાદ:22 ઓગસ્ટ 2025: ભારત વૈશ્વિક પ્લાસ્ટિક વેપારમાં નિર્ણાયક છલાંગ લગાવવા માટે તૈયાર છે. “મેકઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ” ના વિઝન હેઠળ, ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મ... Read more
નીતા લીંબાચિયા, અમદાવાદ:22 ઓગસ્ટ 2025: આચાર્ય શ્રી મહાપ્રજ્ઞ (1920–2010), જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મ સંઘના 10મા આચાર્ય , એક અદ્ભુત આધ્યાત્મિક નેતા, જ્ઞાની તત્વચિંતક અને દુરંદેશી સમાજ સુધારક... Read more
નીતા લીંબાચિયા, અમદાવાદ:22 ઓગસ્ટ 2025: અમદાવાદના ગરબા પ્રેમીઓ માટે આ નવરાત્રી ખાસ બની રહી છે. શહેરમાં પ્રથમવાર લોન્ચ થયું છે “ધ નવરાત્રી સોશિયલ” – એક એવી અનોખી કોમ્યુનિટી, જે નવરાત્રીના નવ દ... Read more
નીતા લીંબાચિયા, અમદાવાદ:21 ઓગસ્ટ 2025: શ્રદ્ધા, ભક્તિ અને સાંસ્કૃતિક રંગોથી ઉજળતો ગણેશ મહોત્સવ હવે શહેરના દ્વારે આવી રહ્યો છે. પંડાલોની તૈયારીઓ, શૃંગારીત મૂર્તિઓ અને ભજન-કીર્તનના સ્વરો સાથે... Read more
નીતા લીંબાચિયા, અમદાવાદ:20 ઓગસ્ટ 2025: કવિ સમ્મેલનમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના ખ્યાતનામ કવિઓએ પોતાની કવિતાઓ દ્વારા લોકોને મંત્રમુગ્ધ કર્યા શહેરના આશ્રમ રોડ ખાતે આવેલાં... Read more
આર્ટ ગેલેરી તા. 1 સપ્ટેમ્બર સુધી ખુલ્લું રહેશે નીતા લીંબાચિયા, અમદાવાદ:19 ઓગસ્ટ 2025: માનવીની દૈનિક જીવનશૈલીને સહજતાથી દર્શાવતા વિવેક દેસાઈનાંફોટોગ્રાફી એક્ઝિબિશન- ‘લંબી કહાનીયાં’નો સત્ય આર્... Read more