<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>News Archives - News</title>
	<atom:link href="https://bharatmirror.in/category/news/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>https://bharatmirror.in/category/news/</link>
	<description>अपने लोग, अपनी बातें ! - Gujarati, Hindi, English News</description>
	<lastBuildDate>Sat, 25 Jul 2026 13:50:05 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=6.9.5</generator>

<image>
	<url>https://bharatmirror.in/wp-content/uploads/2024/11/android-chrome-512x512-1-150x150.png</url>
	<title>News Archives - News</title>
	<link>https://bharatmirror.in/category/news/</link>
	<width>32</width>
	<height>32</height>
</image> 
	<item>
		<title>ગુજરાતી થ્રિલર-કોમેડી &#8216;લાયક નાલાયક&#8217; નું અમદાવાદ અને ગુજરાતની શાન સમાન &#8216;પતંગ હોટલ&#8217; દ્વારા ભવ્ય સન્માન નું આયોજન કરાયું;</title>
		<link>https://bharatmirror.in/2026/07/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-trending-ahmedaba-layaknalayakk-hitenkumar-hitukanodiya-gujaratimovie-gujaratifilmlay/</link>
		
		<dc:creator><![CDATA[ashvin limbachiya]]></dc:creator>
		<pubDate>Sat, 25 Jul 2026 13:49:39 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://bharatmirror.in/?p=36068</guid>

					<description><![CDATA[<p>પથિક લીંબાચીયા, અમદાવાદ:25 જુલાઈ 2026: ગુજરાત અને અમદાવાદની આગવી ઓળખ, શહેરના આધુનિક વિકાસ અને ઐતિહાસિક વારસાના પ્રતિક સમાન એલિસબ્રિજ સ્થિત આઇકોનિક &#8216;પતંગ હોટલ&#8217; ખાતે ગુજરાતી થ્રિલર-કોમેડી &#8216;લાયક નાલાયક ના કલાકારો નું સન્માન કરાયું હતું. આ જ ઉમદા વિચારને સાર્થક કરતા ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના CMD શ્રી ઉમંગભાઈ ઠક્કર અને તેમના પુત્રવધૂ તથા &#8216;ઉમંગ સે પતંગ&#8217; NGO ના [&#8230;]</p>
<p>The post <a href="https://bharatmirror.in/2026/07/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-trending-ahmedaba-layaknalayakk-hitenkumar-hitukanodiya-gujaratimovie-gujaratifilmlay/">ગુજરાતી થ્રિલર-કોમેડી &#8216;લાયક નાલાયક&#8217; નું અમદાવાદ અને ગુજરાતની શાન સમાન &#8216;પતંગ હોટલ&#8217; દ્વારા ભવ્ય સન્માન નું આયોજન કરાયું;</a> appeared first on <a href="https://bharatmirror.in">News</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<p>પથિક લીંબાચીયા, અમદાવાદ:<br>25 જુલાઈ 2026:</p>



<p>ગુજરાત અને અમદાવાદની આગવી ઓળખ, શહેરના આધુનિક વિકાસ અને ઐતિહાસિક વારસાના પ્રતિક સમાન એલિસબ્રિજ સ્થિત આઇકોનિક &#8216;પતંગ હોટલ&#8217; ખાતે ગુજરાતી થ્રિલર-કોમેડી &#8216;લાયક નાલાયક ના કલાકારો નું સન્માન કરાયું હતું.</p>



<figure class="wp-block-image size-full"><img fetchpriority="high" decoding="async" width="937" height="1207" src="https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-22-at-5.36.56-AM.jpeg" alt="" class="wp-image-36069" srcset="https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-22-at-5.36.56-AM.jpeg 937w, https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-22-at-5.36.56-AM-768x989.jpeg 768w" sizes="(max-width: 937px) 100vw, 937px" /></figure>



<p>આ જ ઉમદા વિચારને સાર્થક કરતા ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના CMD શ્રી ઉમંગભાઈ ઠક્કર અને તેમના પુત્રવધૂ તથા &#8216;ઉમંગ સે પતંગ&#8217; NGO ના સ્થાપક શ્રીમતી અસ્મિતાબેન ઠક્કર અને ડિરેક્ટર શ્રી પિન્કી બેન મોદીદ્વારા ગુજરાતી થ્રિલર-કોમેડી &#8216;લાયક નાલાયક ના કલાકારો નું સન્માન કરાયું હતું</p>



<p>લંડનની ધરતી પર ફિલ્માયેલી ગુજરાતી થ્રિલર-કોમેડી &#8216;લાયક નાલાયક&#8217; 24 જુલાઈએ થશે રિલીઝ</p>



<figure class="wp-block-image size-full"><img decoding="async" width="1599" height="899" src="https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-23-at-7.41.06-AM.jpeg" alt="" class="wp-image-36070" srcset="https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-23-at-7.41.06-AM.jpeg 1599w, https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-23-at-7.41.06-AM-768x432.jpeg 768w, https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-23-at-7.41.06-AM-1536x864.jpeg 1536w" sizes="(max-width: 1599px) 100vw, 1599px" /></figure>



<p>ગુજરાતી ફિલ્મપ્રેમીઓ માટે વધુ એક મનોરંજક ફિલ્મ &#8216;લાયક નાલાયક&#8217; આગામી 24 જુલાઈ, 2026ના રોજ સમગ્ર ગુજરાતના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. થ્રિલર અને કોમેડીનો અનોખો સમન્વય ધરાવતી આ ફિલ્મનું વિશેષ આકર્ષણ એ છે કે તેનું મોટાભાગનું શૂટિંગ લંડનના સુંદર અને જાણીતા લોકેશન્સ પર કરવામાં આવ્યું છે, જેના કારણે દર્શકોને આંતરરાષ્ટ્રીય સ્તરનો સિનેમેટિક અનુભવ મળશે.</p>



<p>ફિલ્મની વાર્તા એક નાના શહેરના જમીનદાર રાહુલ પટેલ અને એનઆરઆઈ રોકી વચ્ચેના વિવાદથી શરૂ થાય છે. ગેરસમજ, પ્રેમ, ભાગદોડ, કોન્ટ્રાક્ટ કિલર અને લંડનની પૃષ્ઠભૂમિમાં બનતી રોમાંચક ઘટનાઓ દર્શકોને અંત સુધી બેઠા રાખશે. કોમેડી અને સસ્પેન્સથી ભરપૂર આ ફિલ્મમાં અનેક અણધાર્યા ટ્વિસ્ટ જોવા મળશે.</p>



<p>ફિલ્મમાં હિતેન કુમાર, હિતુ કનોડિયા, ઓજસ રાવલ, અશ્મિત પટેલ, કિરણ આચાર્ય, કથા પટેલ, સ્મિતા ગોંડકર, આરતી જોશી, શેખર શુક્લા, સુનિલ વિસરાણી, ગ્રીવા કંસારા, મયંકા પટેલ, જીતુ પંડ્યા અને શાવર અલી જેવા કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.</p>



<p>ફિલ્મનું દિગ્દર્શન તન્મય ગોપાલ સેનગુપ્તા દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે નિર્માતા મૂળ ગુજરાતી હાલ લંડન સ્થિત રાજેશ આર. પટેલ છે.</p>



<p>વિદેશી લોકેશન્સ, મનોરંજક કથા, ભરપૂર કોમેડી અને સસ્પેન્સનો સંગમ ધરાવતી &#8216;લાયક નાલાયક&#8217; સમગ્ર પરિવાર સાથે માણી શકાય તેવી એક સંપૂર્ણ મનોરંજક ગુજરાતી ફિલ્મ છે.</p>



<p>ફિલ્મ નું માર્કેટિંગ સી.એમ ઇવેન્ટ્સ એન્ડ પ્રમોશન્સ દ્વારા કરવામાં આવ્યું છે.</p>



<p>#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba <a href="https://www.youtube.com/hashtag/officialtrailer">#</a>LayakNalayakk <a href="https://www.youtube.com/hashtag/cinemanproductions">#</a>Hitenkumar #hitukanodiya <a href="https://www.youtube.com/hashtag/gujaratimovie">#GujaratiMovie</a> #<a href="https://www.youtube.com/hashtag/gujaratimovie">Gujarati</a>FilmLayakNalayakk #<a href="https://www.youtube.com/hashtag/gujaratimovie">Gujarati</a>Film</p>



<p></p>
<p>The post <a href="https://bharatmirror.in/2026/07/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-trending-ahmedaba-layaknalayakk-hitenkumar-hitukanodiya-gujaratimovie-gujaratifilmlay/">ગુજરાતી થ્રિલર-કોમેડી &#8216;લાયક નાલાયક&#8217; નું અમદાવાદ અને ગુજરાતની શાન સમાન &#8216;પતંગ હોટલ&#8217; દ્વારા ભવ્ય સન્માન નું આયોજન કરાયું;</a> appeared first on <a href="https://bharatmirror.in">News</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>નેશનલ એવોર્ડ વિજેતા અદ્ભુત ગુજરાતી ફિલ્મ &#8216;મારણ&#8217;નું ટ્રેલર જાહેર: ૩૧ જુલાઈના રોજ થશે થિયેટરોમાં રિલીઝ</title>
		<link>https://bharatmirror.in/2026/07/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-trending-ahmedaba-officialtrailer-maaranon31stjuly-cinemanproductions-nationalawardwi/</link>
		
		<dc:creator><![CDATA[ashvin limbachiya]]></dc:creator>
		<pubDate>Sat, 25 Jul 2026 13:37:42 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://bharatmirror.in/?p=36065</guid>

					<description><![CDATA[<p>પથિક લીંબાચીયા, અમદાવાદ:25 જુલાઈ 2026: ૭૨મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં &#8216;બેસ્ટ ગુજરાતી ફીચર ફિલ્મ&#8217;નો રાષ્ટ્રીય પુરસ્કાર જીતનારી બહુચર્ચિત ગુજરાતી ફિલ્મ &#8216;મારણ&#8217; (MAARAN) નું ટ્રેલર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્તરે સન્માનિત થયા બાદથી જ દર્શકોમાં આ ફિલ્મને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી હતી, અને હવે ટ્રેલર રિલીઝ થતા જ આતુરતાનો અંત આવ્યો છે. આ [&#8230;]</p>
<p>The post <a href="https://bharatmirror.in/2026/07/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-trending-ahmedaba-officialtrailer-maaranon31stjuly-cinemanproductions-nationalawardwi/">નેશનલ એવોર્ડ વિજેતા અદ્ભુત ગુજરાતી ફિલ્મ &#8216;મારણ&#8217;નું ટ્રેલર જાહેર: ૩૧ જુલાઈના રોજ થશે થિયેટરોમાં રિલીઝ</a> appeared first on <a href="https://bharatmirror.in">News</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<p>પથિક લીંબાચીયા, અમદાવાદ:<br>25 જુલાઈ 2026:</p>



<p>૭૨મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં &#8216;બેસ્ટ ગુજરાતી ફીચર ફિલ્મ&#8217;નો રાષ્ટ્રીય પુરસ્કાર જીતનારી બહુચર્ચિત ગુજરાતી ફિલ્મ &#8216;મારણ&#8217; (MAARAN) નું ટ્રેલર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્તરે સન્માનિત થયા બાદથી જ દર્શકોમાં આ ફિલ્મને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી હતી, અને હવે ટ્રેલર રિલીઝ થતા જ આતુરતાનો અંત આવ્યો છે. આ અર્થપૂર્ણ અને ભાવનાત્મક ફિલ્મ આવનારી ૩૧ જુલાઈ, ૨૦૨૬ ના રોજ સમગ્ર ગુજરાતના સિનેમાઘરોમાં મોટી સ્ક્રીન પર રજૂ થવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. કેવી રીતે જઈશ, બે યાર, રોંગ સાઈડ રાજુ જેવી અદભુત ફિલ્મ નિર્માતા &#8216;સિનેમેન પ્રોડક્શન્સ&#8217; (CineMan Productions)ના પ્રતિષ્ઠિત બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું દિગ્દર્શન અભિષેક જૈન દ્વારા કરવામાં આવ્યું છે.</p>



<figure class="wp-block-image size-full"><img decoding="async" width="1024" height="1280" src="https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-25-at-5.27.22-AM.jpeg" alt="" class="wp-image-36066" srcset="https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-25-at-5.27.22-AM.jpeg 1024w, https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-25-at-5.27.22-AM-768x960.jpeg 768w" sizes="(max-width: 1024px) 100vw, 1024px" /></figure>



<p>તાજેતરમાં જ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા ફિલ્મના ખાસ પોસ્ટર અને રિલીઝ ડેટનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જ્યાં તેમણે ફિલ્મની ટીમને આ રાષ્ટ્રીય સિદ્ધિ બદલ શુભકામનાઓ પાઠવી હતી અને ગુજરાતી સિનેમાના આ અર્થપૂર્ણ પ્રયાસની પ્રશંસા કરી હતી.</p>



<p>આ ફિલ્મ માત્ર મનોરંજન પૂરતી સીમિત ન રહેતા સમાજના ઊંડા અને ગંભીર પાસાઓ, માનવીય સંવેદનાઓ, વાસ્તવિક સંબંધો અને જીવનના કઠિન નિર્ણયોને ખૂબ જ સુંદર અને સચોટ રીતે પડદા પર રજૂ કરે છે. ગુજરાતી સિનેમાના લોકપ્રિય અને પ્રતિભાશાળી કલાકારો યશ સોની અને દીક્ષા જોશી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જેમની દમદાર એક્ટિંગ અને કેમિસ્ટ્રી ટ્રેલરમાં જ દર્શકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહી છે. તેમની સાથે સુહદ ગોસ્વામી, તર્જની ભાડલા અને અભિનય બેંકર જેવા અનુભવી કલાકારોએ પણ મહત્વપૂર્ણ પાત્રો ભજવીને વાર્તાને વધુ મજબૂત બનાવી છે.</p>



<p>આ ફિલ્મનો મુખ્ય ઉદ્દેશ્ય દર્શકોને મનોરંજન સાથે એક સાર્થક સામાજિક વિચાર આપવાનો રહ્યો છે. ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર દર્શકો અને વિવેચકો તરફથી ખૂબ જ ભવ્ય અને ઉત્સાહજનક પ્રતિસાદ મળી રહ્યો છે. વાર્તા ફિલ્મનું સૌથી અગત્યનું પાસું છે અને કોઈપણ મુખ્ય પાત્ર વગર પણ ફિલ્મને રજૂ કરી શકાય એ બાબતે દર્શકોના મનમાં આશ્ચર્ય જન્માવ્યું હતું.</p>



<p>ગુજરાતી સિનેમાને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈએ લઈ જતી આ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ ૩૧ જુલાઈથી તમારા નજીકના થિયેટરોમાં જોવા મળશે, જેને પરિવાર સાથે માણવી એ દરેક ગુજરાતી માટે ગૌરવપૂર્ણ અનુભવ બની રહેશે.</p>



<p>#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba <a href="https://www.youtube.com/hashtag/officialtrailer">#OfficialTrailer</a> <a href="https://www.youtube.com/hashtag/maaranon31stjuly">#MaaranOn31stJuly</a> <a href="https://www.youtube.com/hashtag/cinemanproductions">#CineManProductions</a> <a href="https://www.youtube.com/hashtag/nationalawardwinningfilm">#NationalAwardWinningFilm</a> <a href="https://www.youtube.com/hashtag/gujaratimovie">#GujaratiMovie</a> #<a href="https://www.youtube.com/hashtag/gujaratimovie">Gujarati</a>Film  <a href="https://www.youtube.com/hashtag/maaranon31stjuly">#Maaran</a> #YashSoni #DeekshaJoshi #ShruhadGoswami #AbhishekJain</p>
<p>The post <a href="https://bharatmirror.in/2026/07/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-trending-ahmedaba-officialtrailer-maaranon31stjuly-cinemanproductions-nationalawardwi/">નેશનલ એવોર્ડ વિજેતા અદ્ભુત ગુજરાતી ફિલ્મ &#8216;મારણ&#8217;નું ટ્રેલર જાહેર: ૩૧ જુલાઈના રોજ થશે થિયેટરોમાં રિલીઝ</a> appeared first on <a href="https://bharatmirror.in">News</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>બારે મેઘ ખાંગા, આખું અમદાવાદ પાણીમાં ગરકાવ</title>
		<link>https://bharatmirror.in/2026/07/%e0%aa%ac%e0%aa%be%e0%aa%b0%e0%ab%87-%e0%aa%ae%e0%ab%87%e0%aa%98-%e0%aa%96%e0%aa%be%e0%aa%82%e0%aa%97%e0%aa%be-%e0%aa%86%e0%aa%96%e0%ab%81%e0%aa%82-%e0%aa%85%e0%aa%ae%e0%aa%a6%e0%aa%be%e0%aa%b5/</link>
		
		<dc:creator><![CDATA[ashvin limbachiya]]></dc:creator>
		<pubDate>Thu, 23 Jul 2026 12:10:19 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://bharatmirror.in/?p=36058</guid>

					<description><![CDATA[<p>પથિક લીંબાચીયા, અમદાવાદ:23 જુલાઈ 2026: બોપલમાં 2 કલાક આશરે 6 થી 7 ઇંચ વરસાદ ખાબક્યો કંઇ સોસાયટીઓમાં ઢીંચણ સુધી પાણી ભરાયા, લોકોના ઘરોમાં પણ એક ફૂટ જેટલા પાણી ભરાઈ જતાં કંઇ પરિવારો મુશ્કેલીઓમાં મુકાયા. બોપલની સ્ટર્લીંગ સીટી, શુભ બંગલો, દર્શન બંગલોઝ, સેક્ટર-એ અને આવીતો અનેક સોસાયટીઓ પાણીમાં ડૂબી રહી છે. સંપૂર્ણ પાણીથી ભરાયેલા અમદાવાદ સાથે [&#8230;]</p>
<p>The post <a href="https://bharatmirror.in/2026/07/%e0%aa%ac%e0%aa%be%e0%aa%b0%e0%ab%87-%e0%aa%ae%e0%ab%87%e0%aa%98-%e0%aa%96%e0%aa%be%e0%aa%82%e0%aa%97%e0%aa%be-%e0%aa%86%e0%aa%96%e0%ab%81%e0%aa%82-%e0%aa%85%e0%aa%ae%e0%aa%a6%e0%aa%be%e0%aa%b5/">બારે મેઘ ખાંગા, આખું અમદાવાદ પાણીમાં ગરકાવ</a> appeared first on <a href="https://bharatmirror.in">News</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<ul class="wp-block-list">
<li>બોપલમાં 2 કલાક આશરે 6 ઇંચ વરસાદ ખાબક્યો કંઇ સોસાયટીઓ પાણીમાં ગરકાવ.</li>



<li>અમદાવાદના તમામ અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા છે.</li>
</ul>



<p>પથિક લીંબાચીયા, અમદાવાદ:<br>23 જુલાઈ 2026:</p>



<p>બોપલમાં 2 કલાક આશરે 6 થી 7 ઇંચ વરસાદ ખાબક્યો કંઇ સોસાયટીઓમાં ઢીંચણ સુધી પાણી ભરાયા, લોકોના ઘરોમાં પણ એક ફૂટ જેટલા પાણી ભરાઈ જતાં કંઇ પરિવારો મુશ્કેલીઓમાં મુકાયા. બોપલની સ્ટર્લીંગ સીટી, શુભ બંગલો, દર્શન બંગલોઝ, સેક્ટર-એ અને આવીતો અનેક સોસાયટીઓ પાણીમાં ડૂબી રહી છે. </p>



<figure class="wp-block-image size-full"><img loading="lazy" decoding="async" width="1220" height="679" src="https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-23-at-7.03.16-AM.jpeg" alt="" class="wp-image-36059" srcset="https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-23-at-7.03.16-AM.jpeg 1220w, https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-23-at-7.03.16-AM-768x427.jpeg 768w" sizes="auto, (max-width: 1220px) 100vw, 1220px" /></figure>



<p>સંપૂર્ણ પાણીથી ભરાયેલા અમદાવાદ સાથે સાથે લોકોના બંગલાઓમાં પાણી ઘૂસી ગયા છે, કંઇ મંદિરોમાં પણ પાણીની ધૂસી ગયા છે. ક્યાંકતો ઘરોના ફર્નિચરો પણ પાણીમાં તબાહ થઈ ગયા છે. ઘર વખરી પાણીમાં તરતી દેખાઈ રહી છે.</p>



<figure class="wp-block-image size-full"><img loading="lazy" decoding="async" width="1600" height="627" src="https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-23-at-7.01.59-AM.jpeg" alt="" class="wp-image-36060" srcset="https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-23-at-7.01.59-AM.jpeg 1600w, https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-23-at-7.01.59-AM-768x301.jpeg 768w, https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-23-at-7.01.59-AM-1536x602.jpeg 1536w" sizes="auto, (max-width: 1600px) 100vw, 1600px" /></figure>



<p> બીજી તરફ રોડ પર જે રીતે આવા પાણીમાં પણ વાહનો પસાર થાય છે એને જોતા અમુક મકાનોના ઝાંપાઓ પણ તૂટી ગયા છે ઘરની અંદર ગંદકી ફેલાઈ ગઈ છે. ઘરમાં કેવી રીતે રહેવું એ મુશ્કેલ થઈ ગયું છે. </p>



<figure class="wp-block-image size-full"><img loading="lazy" decoding="async" width="1078" height="695" src="https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-23-at-7.02.41-AM.jpeg" alt="" class="wp-image-36061" srcset="https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-23-at-7.02.41-AM.jpeg 1078w, https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-23-at-7.02.41-AM-768x495.jpeg 768w, https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-23-at-7.02.41-AM-190x122.jpeg 190w, https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-23-at-7.02.41-AM-120x76.jpeg 120w" sizes="auto, (max-width: 1078px) 100vw, 1078px" /></figure>



<p>રોડ પાણી પાણીજ દેખાઈ રહ્યું છે. પાણીમાં વાહનો ડૂબીને બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. અમદાવાદનો પ્રિ_મોન્સુન પ્લાન ફેલ થઈ ગયો છે, કરોડો રૂપિયાના પ્લાન પાણીમાં ડૂબી ગયા છે.</p>



<p>#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #BOPAL #BareMeghKhaga #Varsad #ahmedaba</p>
<p>The post <a href="https://bharatmirror.in/2026/07/%e0%aa%ac%e0%aa%be%e0%aa%b0%e0%ab%87-%e0%aa%ae%e0%ab%87%e0%aa%98-%e0%aa%96%e0%aa%be%e0%aa%82%e0%aa%97%e0%aa%be-%e0%aa%86%e0%aa%96%e0%ab%81%e0%aa%82-%e0%aa%85%e0%aa%ae%e0%aa%a6%e0%aa%be%e0%aa%b5/">બારે મેઘ ખાંગા, આખું અમદાવાદ પાણીમાં ગરકાવ</a> appeared first on <a href="https://bharatmirror.in">News</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>ભારતમાં ઉર્જાનો વપરાશ ઘટાડવા માટે ટકાઉ બિલ્ડિંગ સોલ્યુશન્સ અપનાવવાની પ્રક્રિયાને વેગ આપવા SAINT-GOBAIN અને CEPT વચ્ચે ભાગીદારી</title>
		<link>https://bharatmirror.in/2026/07/landmark-partnership-between-saint-gobain-india-and-cept-university-for-a-mou-signing-to-establish-a-state-of-the-art-tech-commons-centre-and-foster-research-collaboration-in-innovation/</link>
		
		<dc:creator><![CDATA[ashvin limbachiya]]></dc:creator>
		<pubDate>Thu, 23 Jul 2026 11:57:15 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://bharatmirror.in/?p=36054</guid>

					<description><![CDATA[<p>પથિક લીંબાચીયા, અમદાવાદ:23 જુલાઈ 2026: Saint-Gobain અને CEPT યુનિવર્સિટીએ આજે હવામાન-અનુકૂળ ટેક કોમન્સ સેન્ટર સ્થાપિત કરવા અને બાંધકામ ક્ષેત્રમાં ટકાઉપણું, ઉર્જા કાર્યક્ષમતા અને સુખાકારી પર સંશોધન નાતે સહયોગને પ્રોત્સાહન આપવા માટે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી. આ સહયોગ હળવા અને ટકાઉ બાંધકામમાં Saint-Gobainની કુશળતા અને શિક્ષણ અને સંશોધનમાં CEPTના નેતૃત્વને એકસાથે લાવે છે, જે આર્કિટેક્ચર, ડિઝાઇન, [&#8230;]</p>
<p>The post <a href="https://bharatmirror.in/2026/07/landmark-partnership-between-saint-gobain-india-and-cept-university-for-a-mou-signing-to-establish-a-state-of-the-art-tech-commons-centre-and-foster-research-collaboration-in-innovation/">ભારતમાં ઉર્જાનો વપરાશ ઘટાડવા માટે ટકાઉ બિલ્ડિંગ સોલ્યુશન્સ અપનાવવાની પ્રક્રિયાને વેગ આપવા SAINT-GOBAIN અને CEPT વચ્ચે ભાગીદારી</a> appeared first on <a href="https://bharatmirror.in">News</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<p>પથિક લીંબાચીયા, અમદાવાદ:<br>23 જુલાઈ 2026:</p>



<p>Saint-Gobain અને CEPT યુનિવર્સિટીએ આજે હવામાન-અનુકૂળ ટેક કોમન્સ સેન્ટર સ્થાપિત કરવા અને બાંધકામ ક્ષેત્રમાં ટકાઉપણું, ઉર્જા કાર્યક્ષમતા અને સુખાકારી પર સંશોધન નાતે સહયોગને પ્રોત્સાહન આપવા માટે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી.</p>



<figure class="wp-block-image size-full"><img loading="lazy" decoding="async" width="1280" height="720" src="https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-23-at-3.40.27-AM.jpeg" alt="" class="wp-image-36055" srcset="https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-23-at-3.40.27-AM.jpeg 1280w, https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-23-at-3.40.27-AM-768x432.jpeg 768w" sizes="auto, (max-width: 1280px) 100vw, 1280px" /></figure>



<p>આ સહયોગ હળવા અને ટકાઉ બાંધકામમાં Saint-Gobainની કુશળતા અને શિક્ષણ અને સંશોધનમાં CEPTના નેતૃત્વને એકસાથે લાવે છે, જે આર્કિટેક્ચર, ડિઝાઇન, બાંધકામ અને શહેરી વિકાસના ક્ષેત્રોમાં પ્રત્યક્ષ શિક્ષણ તથા વાસ્તવિક દુનિયાની સમસ્યાઓના ઉકેલ દ્વારા શિક્ષણજગત અને ઉદ્યોગજગત વચ્ચે મજબૂત સેતુનું નિર્માણ કરે છે. આ કેન્દ્ર ટકાઉ બાંધકામ ક્ષેત્રે બિલ્ડિંગ સાયન્સ, સંશોધન, પ્રોટોટાઇપિંગ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ-સંચાલિત જ્ઞાનના આદાનપ્રદાન માટે પોતાની પ્રકારના પ્રથમ મંચ તરીકે કાર્ય કરશે.</p>



<p>આ પ્રસંગે બોલતા, એશિયા પેસિફિક અને ભારત ક્ષેત્રના સિનિયર વાઇસ-પ્રેસિડેન્ટ અને CEO શ્રીધર એન.એ જણાવ્યું હતું કે, “Saint-Gobain ના ટકાઉ ઉકેલો હવામાન-અનુકૂળ ઇમારતોની જગ્યાઓનું નિર્માણ કરે છે, જે 40% ઓછી ઉર્જાનો વપરાશ કરે છે, પ્રદુષણ ઘટાડે છે, સર્ક્યુલારિટીમાં સુધારો કરે છે, ટકાઉપણું વધારે છે, રહેવા માટે સ્વસ્થ અને આરામદાયક જગ્યાઓ પૂરી પાડે છે. અમારો ઉદ્દેશ્ય સુખાકારીને કેન્દ્રમાં રાખીને ટકાઉ અને ઉર્જા-કાર્યક્ષમ બાંધકામને પ્રોત્સાહન આપવાનો છે. આ સહિયારું લક્ષ્ય CEPT સાથેની અમારી ભાગીદારીના કેન્દ્રમાં છે. સાથે મળીને, અમે આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓને ભારતની અનન્ય જરૂરિયાતોને અનુરૂપ ટકાઉ બાંધકામ માટે એક લિવિંગ લેબ પુરી પાડીશું અને આગામી પેઢીની પ્રતિભાઓમાં જાગૃતિ લાવીશું જે આવનારા દાયકાઓ સુધી ભારતના બાંધકામ ક્ષેત્રના ભવિષ્યને નવો આકાર આપશે.”</p>



<p>આ ભાગીદારીના મહત્વ પર પ્રકાશ પાડતા, CEPT યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રો. બર્જોર મહેતાએ જણાવ્યું હતું કે, &#8220;વાસ્તવિક દુનિયાના પડકારોનો સામનો કરવા માટે જ્ઞાનનું નિર્માણ કરવામાં યુનિવર્સિટીઓની મહત્વપૂર્ણ ભૂમિકા છે. ટેક કોમન્સ સેન્ટર (TCC) અને Saint-Gobain સાથેના અમારા સહયોગ દ્વારા, અમે અમારા વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને ઇમારતોના પ્રદર્શન, ટકાઉપણું અને નવીનતા સાથે સીધા જોડાવાની તક આપી રહ્યા છીએ. TCCના ચાર કેન્દ્રો &#8211; બિલ્ડિંગ સાયન્સ એન્ડ ક્લાઇમેટ રેઝિલિયન્સ, અર્બન ઇન્ટેલિજન્સ એન્ડ ડિજિટલ ટ્વિન્સ, કોમ્પ્યુટેશનલ ડિઝાઇન એન્ડ વિઝ્યુલાઇઝેશન, અને કોમ્યુનિકેશન્સ એન્ડ મીડિયા &#8211; તેમના સહિયારા પ્લાન્ટ સાથે, શૈક્ષણિક સંશોધનને વ્યાવસાયિક પદ્ધતિઓની નજીક લાવશે અને ટકાઉ બાંધકામ ક્ષેત્રને આગળ ધપાવશે.&#8221;</p>



<p>ભારતને હળવા અને ટકાઉ બાંધકામ જરૂર શા માટે છે:</p>



<p>જેમ જેમ ભારત વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યું છે, દરેક ઇમારતે આશ્રય પૂરો પાડવા કરતાં વધુ કરવું જોઈએ, તેણે ઉર્જાનો વપરાશ ઘટાડવો જોઈએ અને ઉર્જાની સુરક્ષા, પ્રદુષણ ઘટાડવા અને સુખાકારી વધારવાની રાષ્ટ્રની તાકીદની જરૂરિયાતમાં ફાળો આપવો જોઈએ. Saint-Gobain ખાતે, અમે અમારા મેડ-ઇન-ઇન્ડિયા ટકાઉ ઉકેલો દ્વારા આ દ્રષ્ટિકોણને સમર્થન આપીએ છીએ જે ઇમારતોની એવી જગ્યાઓનું નિર્માણ કરે છે જે હવામાન-અનુકૂળ, વધુ ઉર્જા-કાર્યક્ષમ, સુરક્ષિત, ટકાઉ અને આરામદાયક હોય. આ નવીન ઉકેલો થર્મલ કમ્ફર્ટ, કુદરતી ડેલાઇટિંગ, એકોસ્ટિક્સ, ઘરની અંદરની હવાની ગુણવત્તા અને અગ્નિ સુરક્ષામાં વધારો કરે છે.</p>



<p>તેના લાભો માત્ર બાંધકામ ક્ષેત્ર પૂરતા જ સીમિત નથી. ઊર્જાનો વપરાશ ઘટાડીને, આપણે આયાતી ઈંધણ પરની નિર્ભરતા અને સંચાલન ખર્ચમાં ઘટાડો કરી શકીએ છીએ. અમે એવા વાતાવરણનું નિર્માણ કરવામાં મદદ કરીએ છીએ જે કાર્યસ્થળો પર ઉત્પાદકતા, શાળાઓમાં શિક્ષણના પરિણામો, આરોગ્યસંભાળમાં દર્દીઓના સાજા થવાની પ્રક્રિયા અને રહેઠાણોમાં જીવનની એકંદરે ગુણવત્તામાં સુધારો લાવે છે.</p>



<p>વૈશ્વિક નિપુણતાને સ્થાનિક નવીનતા અને ઉત્પાદન ક્ષમતા સાથે જોડીને, Saint-Gobain દેશના &#8216;નેટ ઝીરો&#8217; લક્ષ્યોને હાંસલ કરવાની દિશામાં પ્રગતિને વેગ આપવા અને ભાવી પેઢીઓ માટે કાયમી મૂલ્યનું નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધ છે.</p>



<h1 class="wp-block-heading">#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #Saint-Gobain&amp;CEPT #Saint #Saint-GobainIndia #Gobain #CEPT #CEPTUniversity #TCC #CentreforAdvancedResearchinBuildingScienceandEnergy #landmarkPartnershipBetweenSaint-GobainIndia&amp;CEPTUniversityforaMoUsigningtoEstablishaState-of-the-artTechCommonsCentre&amp;FosterResearchCollaborationinInnovation</h1>
<p>The post <a href="https://bharatmirror.in/2026/07/landmark-partnership-between-saint-gobain-india-and-cept-university-for-a-mou-signing-to-establish-a-state-of-the-art-tech-commons-centre-and-foster-research-collaboration-in-innovation/">ભારતમાં ઉર્જાનો વપરાશ ઘટાડવા માટે ટકાઉ બિલ્ડિંગ સોલ્યુશન્સ અપનાવવાની પ્રક્રિયાને વેગ આપવા SAINT-GOBAIN અને CEPT વચ્ચે ભાગીદારી</a> appeared first on <a href="https://bharatmirror.in">News</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>અમદાવાદમાં કથિત લગ્ન છેતરપિંડીના કેસમાં મહત્વપૂર્ણ પ્રગતિડિટેક્ટિવ અભિષેક રામીની માહિતીના આધારે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ</title>
		<link>https://bharatmirror.in/2026/07/%e0%aa%85%e0%aa%ae%e0%aa%a6%e0%aa%be%e0%aa%b5%e0%aa%be%e0%aa%a6%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%95%e0%aa%a5%e0%aa%bf%e0%aa%a4-%e0%aa%b2%e0%aa%97%e0%ab%8d%e0%aa%a8-%e0%aa%9b%e0%ab%87%e0%aa%a4/</link>
		
		<dc:creator><![CDATA[ashvin limbachiya]]></dc:creator>
		<pubDate>Wed, 22 Jul 2026 05:12:11 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://bharatmirror.in/?p=36048</guid>

					<description><![CDATA[<p>પથિક લીંબાચીયા, અમદાવાદ:22 જુલાઈ 2026: અમદાવાદના જાણીતા પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેટર ડિટેક્ટિવ અભિષેક રામીની તપાસના આધારે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કથિત લગ્ન અને પ્રેમજાળ દ્વારા છેતરપિંડીના એક ગંભીર કેસમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના આધારે પોલીસે દર્શન સિંહ મીના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર, આરોપી સામે અનેક [&#8230;]</p>
<p>The post <a href="https://bharatmirror.in/2026/07/%e0%aa%85%e0%aa%ae%e0%aa%a6%e0%aa%be%e0%aa%b5%e0%aa%be%e0%aa%a6%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%95%e0%aa%a5%e0%aa%bf%e0%aa%a4-%e0%aa%b2%e0%aa%97%e0%ab%8d%e0%aa%a8-%e0%aa%9b%e0%ab%87%e0%aa%a4/">અમદાવાદમાં કથિત લગ્ન છેતરપિંડીના કેસમાં મહત્વપૂર્ણ પ્રગતિડિટેક્ટિવ અભિષેક રામીની માહિતીના આધારે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ</a> appeared first on <a href="https://bharatmirror.in">News</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<p>પથિક લીંબાચીયા, અમદાવાદ:<br>22 જુલાઈ 2026:</p>



<p>અમદાવાદના જાણીતા પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેટર ડિટેક્ટિવ અભિષેક રામીની તપાસના આધારે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કથિત લગ્ન અને પ્રેમજાળ દ્વારા છેતરપિંડીના એક ગંભીર કેસમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના આધારે પોલીસે દર્શન સિંહ મીના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.</p>



<figure class="wp-block-image size-full"><img loading="lazy" decoding="async" width="995" height="500" src="https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-21-at-10.06.40-PM.jpeg" alt="" class="wp-image-36049" srcset="https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-21-at-10.06.40-PM.jpeg 995w, https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-21-at-10.06.40-PM-768x386.jpeg 768w" sizes="auto, (max-width: 995px) 100vw, 995px" /></figure>



<p>મળતી માહિતી અનુસાર,<a href="https://bharatmirror.in/2026/07/અમદાવાદમાં-કથિત-લગ્ન-છેત/"> આરોપી</a> સામે અનેક મહિલાઓને ખોટી ઓળખ, ખોટા વચનો અને લગ્નના બહાને વિશ્વાસમાં લઈને છેતરપિંડી કર્યાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપી સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા મહિલાઓનો સંપર્ક કરી તેમની સાથે સંબંધ બાંધતો અને ત્યારબાદ આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ કરતો હતો.</p>



<p>ડિટેક્ટિવ અભિષેક રામીએ જણાવ્યું હતું કે:</p>



<figure class="wp-block-image size-full is-resized"><img loading="lazy" decoding="async" width="294" height="245" src="https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-21-at-10.06.40-PM-2.jpeg" alt="" class="wp-image-36051" style="aspect-ratio:1.2000892971042225;width:840px;height:auto"/></figure>



<p>                                                            <a href="https://bharatmirror.in/2026/07/અમદાવાદમાં-કથિત-લગ્ન-છેત/">આરોપી</a> દર્શન સિંહ મીના</p>



<p>&#8220;અમને એક ક્લાયન્ટ તરફથી આ કેસ મળ્યો હતો. શરૂઆતમાં આ એક સામાન્ય ચીટિંગનો કેસ લાગતો હતો, પરંતુ તપાસ આગળ વધતાં અનેક મહત્વપૂર્ણ તથ્યો સામે આવ્યા. અમારી ટીમે ડિજિટલ ફૂટપ્રિન્ટ્સનું વિશ્લેષણ કર્યું, સંબંધિત વ્યક્તિઓનો સંપર્ક કર્યો અને વિવિધ પુરાવાઓ એકત્રિત કર્યા. આ માહિતી અને પુરાવાઓ પોલીસને સોંપ્યા બાદ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.&#8221;</p>



<p>ડિટેક્ટિવ રામી દ્વારા એકત્રિત કરવામાં આવેલી માહિતી અને પ્રાથમિક પુરાવાઓના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન આરોપી દ્વારા અન્ય કેટલી વ્યક્તિઓને કથિત રીતે નિશાન બનાવવામાં આવી હતી તેમજ આર્થિક છેતરપિંડીનું પ્રમાણ કેટલું છે તે અંગે પણ તપાસ ચાલી રહી છે.</p>



<p>સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી એક પ્રતિષ્ઠિત બેંકની આશ્રમ રોડ શાખા સાથે સંકળાયેલ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ મુદ્દે સંબંધિત બેંક અથવા સત્તાવાર એજન્સી તરફથી કોઈ સ્વતંત્ર પુષ્ટિ જાહેર કરવામાં આવી નથી.</p>



<p>ડિટેક્ટિવ અભિષેક રામીએ આ પ્રસંગે સમાજને અપીલ કરતાં જણાવ્યું કે મેટ્રિમોનિયલ વેબસાઇટ્સ, સોશિયલ મીડિયા અથવા અન્ય ઑનલાઇન પ્લેટફોર્મ પર મળતી વ્યક્તિઓ સાથે સંબંધ બાંધતા પહેલાં તેમની ઓળખ અને પૃષ્ઠભૂમિની સંપૂર્ણ ચકાસણી કરવી અત્યંત જરૂરી છે. કોઈપણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસ અથવા અધિકૃત તપાસ એજન્સીનો સંપર્ક કરવો જોઈએ.</p>



<p>આ કેસ સમાજ માટે એક મહત્વપૂર્ણ જાગૃતિનો સંદેશ છે કે વિશ્વાસ આધારિત સંબંધોમાં પણ જરૂરી સાવચેતી રાખવી અનિવાર્ય છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો જાહેર કરવામાં આવશે.</p>



<p>#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba</p>
<p>The post <a href="https://bharatmirror.in/2026/07/%e0%aa%85%e0%aa%ae%e0%aa%a6%e0%aa%be%e0%aa%b5%e0%aa%be%e0%aa%a6%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%95%e0%aa%a5%e0%aa%bf%e0%aa%a4-%e0%aa%b2%e0%aa%97%e0%ab%8d%e0%aa%a8-%e0%aa%9b%e0%ab%87%e0%aa%a4/">અમદાવાદમાં કથિત લગ્ન છેતરપિંડીના કેસમાં મહત્વપૂર્ણ પ્રગતિડિટેક્ટિવ અભિષેક રામીની માહિતીના આધારે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ</a> appeared first on <a href="https://bharatmirror.in">News</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>સ્વીમીંગ કોમ્પીટીશનમાં આશરે ૩૭૫ સભ્યો અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.</title>
		<link>https://bharatmirror.in/2026/07/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-trending-ahmedaba-swimmingcompetition-karnavaticlub-olympics/</link>
		
		<dc:creator><![CDATA[ashvin limbachiya]]></dc:creator>
		<pubDate>Mon, 20 Jul 2026 14:57:30 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://bharatmirror.in/?p=36040</guid>

					<description><![CDATA[<p>પથિક લીંબાચીયા, અમદાવાદ:20 જુલાઈ 2026: કર્ણાવતી ક્લબ દ્વારા તા. ૧૯-૦૭-૨૦૨૬ ના રોજ સ્વીમીંગ કોમ્પીટીશનનું સુંદર આયોજન કરેલ હતું. તેમા આશરે ૩૭૫ સભ્યો અને બાળકો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દરેક સ્પર્ધકને કીટ તથા વિજેતાઓને ટ્રોફી એનાયત કરેલ હતી. ચેરમેન રાકેશ પટેલ જણાવ્યું હતું કે આ રીતના આયોજન થી સભ્યોને પ્રોત્સાહિત કરી. આવી રહેલ ઓલિમ્પીક જેવી [&#8230;]</p>
<p>The post <a href="https://bharatmirror.in/2026/07/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-trending-ahmedaba-swimmingcompetition-karnavaticlub-olympics/">સ્વીમીંગ કોમ્પીટીશનમાં આશરે ૩૭૫ સભ્યો અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.</a> appeared first on <a href="https://bharatmirror.in">News</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<p>પથિક લીંબાચીયા, અમદાવાદ:<br>20 જુલાઈ 2026:</p>



<figure class="wp-block-image size-full"><img loading="lazy" decoding="async" width="1562" height="827" src="https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-20-at-3.52.46-AM-2-1.jpeg" alt="" class="wp-image-36043" srcset="https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-20-at-3.52.46-AM-2-1.jpeg 1562w, https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-20-at-3.52.46-AM-2-1-768x407.jpeg 768w, https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-20-at-3.52.46-AM-2-1-1536x813.jpeg 1536w" sizes="auto, (max-width: 1562px) 100vw, 1562px" /></figure>



<p>કર્ણાવતી ક્લબ દ્વારા તા. ૧૯-૦૭-૨૦૨૬ ના રોજ સ્વીમીંગ કોમ્પીટીશનનું સુંદર આયોજન કરેલ હતું. તેમા આશરે ૩૭૫ સભ્યો અને બાળકો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.</p>



<figure class="wp-block-image size-full"><img loading="lazy" decoding="async" width="1600" height="1066" src="https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-20-at-3.52.46-AM-1.jpeg" alt="" class="wp-image-36042" srcset="https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-20-at-3.52.46-AM-1.jpeg 1600w, https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-20-at-3.52.46-AM-1-768x512.jpeg 768w, https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-20-at-3.52.46-AM-1-1536x1023.jpeg 1536w, https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-20-at-3.52.46-AM-1-90x60.jpeg 90w, https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-20-at-3.52.46-AM-1-180x120.jpeg 180w, https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-20-at-3.52.46-AM-1-95x64.jpeg 95w" sizes="auto, (max-width: 1600px) 100vw, 1600px" /></figure>



<p> દરેક સ્પર્ધકને કીટ તથા વિજેતાઓને ટ્રોફી એનાયત કરેલ હતી. ચેરમેન રાકેશ પટેલ જણાવ્યું હતું કે આ રીતના આયોજન થી સભ્યોને પ્રોત્સાહિત કરી. આવી રહેલ ઓલિમ્પીક જેવી સ્પર્ધામાં પણ ભાગ લઈ શકે છે.</p>



<figure class="wp-block-image size-full"><img loading="lazy" decoding="async" width="1015" height="796" src="https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-20-at-4.04.22-AM.jpeg" alt="" class="wp-image-36045" srcset="https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-20-at-4.04.22-AM.jpeg 1015w, https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-20-at-4.04.22-AM-768x602.jpeg 768w, https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-20-at-4.04.22-AM-45x35.jpeg 45w" sizes="auto, (max-width: 1015px) 100vw, 1015px" /></figure>



<figure class="wp-block-image size-full"><img loading="lazy" decoding="async" width="1280" height="852" src="https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-20-at-3.52.46-AM.jpeg" alt="" class="wp-image-36044" srcset="https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-20-at-3.52.46-AM.jpeg 1280w, https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-20-at-3.52.46-AM-768x511.jpeg 768w, https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-20-at-3.52.46-AM-90x60.jpeg 90w, https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-20-at-3.52.46-AM-180x120.jpeg 180w, https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-20-at-3.52.46-AM-95x64.jpeg 95w" sizes="auto, (max-width: 1280px) 100vw, 1280px" /></figure>



<h1 class="wp-block-heading">#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #SwimmingCompetition #KarnavatiClub #Olympics</h1>
<p>The post <a href="https://bharatmirror.in/2026/07/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-trending-ahmedaba-swimmingcompetition-karnavaticlub-olympics/">સ્વીમીંગ કોમ્પીટીશનમાં આશરે ૩૭૫ સભ્યો અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.</a> appeared first on <a href="https://bharatmirror.in">News</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>&#8216;ડીકોડેડ વિથ ચાંદની કાપડિયા&#8217;: શ્રી જય ઠાડેશ્વર પોતાની ઉદ્યોગસાહસિકતા, સ્ટોરીટેલિંગ, આધ્યાત્મિકતા અને નવી શક્યતાઓના દ્વારની સફર રજૂ કરી</title>
		<link>https://bharatmirror.in/2026/07/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-trending-ahmedaba-decodedwithchandnikapadiya-jaythadeshwarpresentshisentrepreneurialj/</link>
		
		<dc:creator><![CDATA[ashvin limbachiya]]></dc:creator>
		<pubDate>Mon, 20 Jul 2026 14:37:36 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://bharatmirror.in/?p=36034</guid>

					<description><![CDATA[<p>પથિક લીંબાચીયા, અમદાવાદ:20 જુલાઈ 2026: જીએલએસ યુનિવર્સિટી દ્વારા &#8216;ડીકોડેડ વિથ ચાંદની કાપડિયા&#8217; શ્રેણી અંતર્ગત એક અત્યંત પ્રેરણાદાયી અને રસપ્રદ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા પોડકાસ્ટર અને સ્ટોરીટેલર શ્રી જય ઠાટેશ્વર વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જીએલએસ યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુશ્રી ચાંદની કાપડિયા દ્વારા સંચાલિત આ સત્રમાં વિદ્યાર્થીઓ, ફેકલ્ટી સભ્યો અને યુવા મહત્વાકાંક્ષી [&#8230;]</p>
<p>The post <a href="https://bharatmirror.in/2026/07/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-trending-ahmedaba-decodedwithchandnikapadiya-jaythadeshwarpresentshisentrepreneurialj/">&#8216;ડીકોડેડ વિથ ચાંદની કાપડિયા&#8217;: શ્રી જય ઠાડેશ્વર પોતાની ઉદ્યોગસાહસિકતા, સ્ટોરીટેલિંગ, આધ્યાત્મિકતા અને નવી શક્યતાઓના દ્વારની સફર રજૂ કરી</a> appeared first on <a href="https://bharatmirror.in">News</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<p>પથિક લીંબાચીયા, અમદાવાદ:<br>20 જુલાઈ 2026:</p>



<p>જીએલએસ યુનિવર્સિટી દ્વારા &#8216;ડીકોડેડ વિથ ચાંદની કાપડિયા&#8217; શ્રેણી અંતર્ગત એક અત્યંત પ્રેરણાદાયી અને રસપ્રદ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા પોડકાસ્ટર અને સ્ટોરીટેલર શ્રી જય ઠાટેશ્વર વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જીએલએસ યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુશ્રી ચાંદની કાપડિયા દ્વારા સંચાલિત આ સત્રમાં વિદ્યાર્થીઓ, ફેકલ્ટી સભ્યો અને યુવા મહત્વાકાંક્ષી વ્યાવસાયિકો ઉદ્યોગસાહસિકતા, સર્જનાત્મકતા, વ્યક્તિગત વિકાસ, કોમ્યુનિકેશન સ્કિલ્સ અને સ્ટોરીટેલિંગની બદલાતી દુનિયા પરના આ સમૃદ્ધ સંવાદમાં સહભાગી થયા હતા.</p>



<figure class="wp-block-image size-full"><img loading="lazy" decoding="async" width="1200" height="1600" src="https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-20-at-4.05.19-AM.jpeg" alt="" class="wp-image-36036" srcset="https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-20-at-4.05.19-AM.jpeg 1200w, https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-20-at-4.05.19-AM-768x1024.jpeg 768w, https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-20-at-4.05.19-AM-1152x1536.jpeg 1152w" sizes="auto, (max-width: 1200px) 100vw, 1200px" /></figure>



<p>આ સંવાદમાં શ્રી જય ઠાટેશ્વરની વ્યાવસાયિક ઓળખથી પરની સફરનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં તેમના અનુભવો, શિખામણો અને તેમના કાર્યને આકાર આપતી ફિલસૂફી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ચર્ચા દરમિયાન ઝડપથી બદલાતી દુનિયામાં પ્રમાણિકતા, જિજ્ઞાસા, સ્થિતિસ્થાપકતા અને પોતાના આગવા અવાજને ઓળખવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.</p>



<p>વાતચીત દરમિયાન શ્રી જય ઠાડેશ્વર બ્રાન્ડ્સને તેમના ગ્રાહકોને સમજવામાં અને ઓળખ ઊભી કરવામાં મદદ કરવાથી લઈને પોતાના પ્લેટફોર્મ દ્વારા અર્થપૂર્ણ સંવાદો રચનારા સ્ટોરીટેલર બનવા સુધીની સફરના મૂલ્યવાન વિચારો શેર કર્યા હતા. તેમણે સ્ટોરીટેલિંગની શક્તિ વિશે વાત કરી અને જણાવ્યું કે કેવી રીતે સાચી વાર્તાઓ લોકોને પ્રભાવિત કરી શકે છે, સમુદાયોને પ્રેરણા આપી શકે છે અને લાંબા ગાળાની અસર ઊભી કરી શકે છે.</p>



<figure class="wp-block-image size-full"><img loading="lazy" decoding="async" width="1600" height="1200" src="https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-20-at-4.05.18-AM-1.jpeg" alt="" class="wp-image-36037" srcset="https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-20-at-4.05.18-AM-1.jpeg 1600w, https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-20-at-4.05.18-AM-1-768x576.jpeg 768w, https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-20-at-4.05.18-AM-1-1536x1152.jpeg 1536w, https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-20-at-4.05.18-AM-1-45x35.jpeg 45w" sizes="auto, (max-width: 1600px) 100vw, 1600px" /></figure>



<p>આ સંવાદનું એક મુખ્ય આકર્ષણ શ્રી જય ઠાટેશ્વર દ્વારા તેમની પોડકાસ્ટ સફરને ગુજરાતી ભાષાની આસપાસ કેન્દ્રિત કરવાનો નિર્ણય હતો. તેમણે પ્રાદેશિક ભાષાઓના વધતા પ્રભાવ પર પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો અને જણાવ્યું કે કેવી રીતે સંસ્કૃતિ અને ઓળખ ડિજિટલ યુગમાં મજબૂત પ્રભાવ ઊભો કરવાની સાથે ઓડિયન્સ સાથે ઊંડાણપૂર્વક જોડાઈ શકે છે.</p>



<p>આ ચર્ચામાં મહત્વાકાંક્ષા, ઉદ્યોગસાહસિકતા, મૂલ્યો અને વ્યક્તિગત માન્યતાઓ વચ્ચેના સંતુલનની પણ ચર્ચા કરવામાં આવી હતી. શ્રી જય ઠાડેશ્વર વ્યવસાય, આધ્યાત્મિકતા અને હેતુ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા અને વ્યાવસાયિક સફળતા મેળવતી વખતે વિઝનની સ્પષ્ટતા જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.<br>વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા શ્રી જય ઠાડેશ્વર આજની પેઢી સમક્ષ રહેલી તકો અને પડકારો વિશે વાત કરી હતી. તેમણે સોશિયલ મીડિયાની અસર, સતત થતી સરખામણીઓ અને સફળ થવાના દબાણ વિશે વાત કરી હતી અને યુવા માનસોને સતત શીખવા, સ્વ-વિકાસ અને અર્થપૂર્ણ યોગદાન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રોત્સાહિત કર્યા હતા.</p>



<figure class="wp-block-image size-full"><img loading="lazy" decoding="async" width="1556" height="1168" src="https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-20-at-4.05.20-AM.jpeg" alt="" class="wp-image-36038" srcset="https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-20-at-4.05.20-AM.jpeg 1556w, https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-20-at-4.05.20-AM-768x576.jpeg 768w, https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-20-at-4.05.20-AM-1536x1153.jpeg 1536w, https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-20-at-4.05.20-AM-45x35.jpeg 45w" sizes="auto, (max-width: 1556px) 100vw, 1556px" /></figure>



<p>આ સંવાદમાં ઉદ્યોગસાહસિકો, ઉદ્યોગપતિઓ, કલાકારો અને જાહેર હસ્તીઓ સહિત વિવિધ ક્ષેત્રોની અગ્રણી હસ્તીઓનો ઇન્ટરવ્યુ લેવાના તેમના અનુભવો વિશે પણ ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. શ્રી જય ઠાડેશ્વર લોકોને સમજવા, પ્રભાવશાળી પ્રશ્નો પૂછવા અને ઉપરછલ્લી ચર્ચાઓથી આગળ વધીને ગહન સંવાદો રચવાના તેમના અભિગમને શેર કર્યો હતો.</p>



<p>બ્રિટિશ પાર્લામેન્ટના હાઉસ ઓફ કોમન્સમાં &#8216;યંગ ઇન્ડિયા&#8217;ના અવાજનું પ્રતિનિધિત્વ કરવાના પોતાના અનુભવને શેર કરતા શ્રી જય ઠાડેશ્વર વૈશ્વિક મંચો પર પ્રભાવ ઊભો કરવા માટે કમ્યુનિકેશન, જિજ્ઞાસા અને આત્મવિશ્વાસની શક્તિ પર પ્રકાશ પાડ્યો હતો. ગુજરાતના એક નાના શહેરમાં ઉછેર થવાથી લઈને વૈશ્વિક શ્રોતાઓને સંબોધિત કરવા સુધીની તેમની સફર દર્શાવે છે કે મહત્વાકાંક્ષા, જિજ્ઞાસા અને અસરકારક સંચાર ભૌગોલિક સીમાઓને પાર કરી શકે છે. શ્રી ઠાટેશ્વરના જણાવ્યા અનુસાર, જે વ્યક્તિ જીવન પ્રત્યે જિજ્ઞાસુ રહે છે, સતત શીખતી રહે છે, વ્યાપક દ્રષ્ટિકોણ કેળવે છે અને પોતાના વિચારો વ્યક્ત કરવાની હિંમત રાખે છે, તે વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત વૈશ્વિક મંચો પર પોતાની જાતને અને પોતાના વિચારોને રજૂ કરી શકે છે. તેમણે વિદ્યાર્થીઓને જિજ્ઞાસા કેળવવા, સંચાર કૌશલ્ય વિકસાવવા અને અર્થપૂર્ણ યોગદાન વિશ્વના કોઈપણ ખૂણેથી આવી શકે છે તેવો વિશ્વાસ રાખવા પ્રેરણા આપી હતી.</p>



<p>પોતાની વ્યક્તિગત સફરને યાદ કરતા શ્રી જય ઠાડેશ્વર જણાવ્યું હતું કે, “ક્યારેક જીવન તમને સીધા તમારા સ્વપ્ન તરફ નથી લઈ જતું, તે તમને એવા અનુભવોમાંથી પસાર કરે છે જે તમને તેના માટે તૈયાર કરે છે. જે એક સમયે ગુમાવેલી તક જેવું લાગતું હોય, તે ભવિષ્યમાં કંઈક ઘણું મોટું કરવા માટેનો પાયો બની શકે છે.”<br>આ કાર્યક્રમનું સમાપન શ્રી જય અને વિદ્યાર્થીઓ વચ્ચેના રસપ્રદ પ્રશ્નોત્તરી સત્ર સાથે થયું હતું, જેણે નેતૃત્વ, કમ્યુનિકેશન, એન્ટરપ્રિન્યોરશિપ, સર્જનાત્મકતા અને જીવન તેમજ કારકિર્દી પ્રત્યે હેતુપૂર્ણ અભિગમ વિકસાવવા અંગે મૂલ્યવાન દ્રષ્ટિકોણ પૂરો પાડ્યો હતો.</p>



<p>આ પ્રસંગે જીએલએસ યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ચાંદની કાપડિયાએ જણાવ્યું હતું કે, એવા પ્લેટફોર્મ્સ ઊભા કરવા જરૂરી છે જ્યાં વિદ્યાર્થીઓ પ્રેરણાદાયી હસ્તીઓ સાથે વાર્તાલાપ કરી શકે અને પરંપરાગત ક્લાસરૂમ શિક્ષણની બહાર વ્યવહારુ જ્ઞાન મેળવી શકે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આવા સંવાદો વિદ્યાર્થીઓને નવીન રીતે વિચારવા, આત્મવિશ્વાસ કેળવવા અને વિવિધ દ્રષ્ટિકોણને સમજવા માટે પ્રોત્સાહિત કરે છે.</p>



<p>&#8216;ડીકોડેડ વિથ ચાંદની કાપડિયા&#8217; દ્વારા, જીએલએસ યુનિવર્સિટી સતત અર્થપૂર્ણ સંવાદોને પ્રોત્સાહન આપી રહી છે જે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી વ્યક્તિઓ સાથે જોડે છે અને શીખવા, મંથન કરવા અને વ્યક્તિગત વિકાસ માટેની તકો પૂરી પાડે છે.</p>



<p>#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #DecodedWithChandnikapadiya #JaythaDeshwarpresentshisentrepreneurialjourneythroughstorytelling,spiritualityandinnovation #GLSUniversity</p>
<p>The post <a href="https://bharatmirror.in/2026/07/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-trending-ahmedaba-decodedwithchandnikapadiya-jaythadeshwarpresentshisentrepreneurialj/">&#8216;ડીકોડેડ વિથ ચાંદની કાપડિયા&#8217;: શ્રી જય ઠાડેશ્વર પોતાની ઉદ્યોગસાહસિકતા, સ્ટોરીટેલિંગ, આધ્યાત્મિકતા અને નવી શક્યતાઓના દ્વારની સફર રજૂ કરી</a> appeared first on <a href="https://bharatmirror.in">News</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>धर्म और विज्ञान के समन्वय से सेवा, संस्कार और राष्ट्र निर्माण के लिए अंतिमधाम चैरिटेबल ट्रस्ट का राष्ट्रीय संकल्प</title>
		<link>https://bharatmirror.in/2026/07/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-trending-synthesisofreligionandscience-ganpatpura-servicesamskarandnationbuilding-ant/</link>
		
		<dc:creator><![CDATA[ashvin limbachiya]]></dc:creator>
		<pubDate>Mon, 20 Jul 2026 04:59:42 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://bharatmirror.in/?p=36028</guid>

					<description><![CDATA[<p>पथिक लींबाचीया, अमदाबाद:20 जुलाई 2026: भारत हजारों वर्षों से विश्व को आध्यात्मिकता, संस्कार और मानवता का मार्ग दिखाता आ रहा है। लेकिन आज के समय में देश के सामने एक नई चुनौती खड़ी हो गई है। एक तरफ भव्य मंदिरों का निर्माण हो रहा है, तो दूसरी तरफ हजारों युवा नशे (ड्रग्स) की लत में [&#8230;]</p>
<p>The post <a href="https://bharatmirror.in/2026/07/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-trending-synthesisofreligionandscience-ganpatpura-servicesamskarandnationbuilding-ant/">धर्म और विज्ञान के समन्वय से सेवा, संस्कार और राष्ट्र निर्माण के लिए अंतिमधाम चैरिटेबल ट्रस्ट का राष्ट्रीय संकल्प</a> appeared first on <a href="https://bharatmirror.in">News</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<ul class="wp-block-list">
<li>• नशामुक्त भारत • संस्कारयुक्त युवा पीढ़ी • गौसेवा • वैदिक शिक्षा • आयुर्वेद • ग्राम विकास • बेटियों का स्वास्थ्य • रक्तदान • निःशुल्क मोक्ष सेवा • पर्यावरण संरक्षण और सतत विकास की दिशा में राष्ट्रीय अभियान।<br></li>
</ul>



<p>पथिक लींबाचीया, अमदाबाद:<br>20 जुलाई 2026:</p>



<p>भारत हजारों वर्षों से विश्व को आध्यात्मिकता, संस्कार और मानवता का मार्ग दिखाता आ रहा है। लेकिन आज के समय में देश के सामने एक नई चुनौती खड़ी हो गई है। एक तरफ भव्य मंदिरों का निर्माण हो रहा है, तो दूसरी तरफ हजारों युवा नशे (ड्रग्स) की लत में फँस रहे हैं। डिप्रेशन और तनाव बढ़ रहा है, परिवार टूट रहे हैं, ग्रामीण क्षेत्रों से युवाओं का पलायन बढ़ रहा है और कई गरीब परिवार शिक्षा, स्वास्थ्य और अंतिम संस्कार जैसी बुनियादी जरूरतों के लिए संघर्ष कर रहे हैं।<br>इस परिस्थिति में, अंतिमधाम चैरिटेबल ट्रस्ट ने केवल धार्मिक प्रवचनों तक सीमित न रहकर, &#8220;धर्म से समाज परिवर्तन&#8221; की दिशा में एक व्यापक राष्ट्रीय जन आंदोलन शुरू करने का संकल्प घोषित किया है। प्रेस कॉन्फ्रेंस को संबोधित करते हुए पूज्य विरलबापू ने कहा, &#8220;धर्म का उद्देश्य केवल मंदिर तक सीमित नहीं है। धर्म का सच्चा अर्थ है &#8211; मानव सेवा, संस्कार, शिक्षा, स्वास्थ्य, पर्यावरण की रक्षा और राष्ट्र निर्माण। भगवान को सोने के मंदिरों की आवश्यकता नहीं है; बल्कि भगवान की संतानों का जीवन सुनहरा होना चाहिए।&#8221;</p>



<figure class="wp-block-image size-full"><img loading="lazy" decoding="async" width="1600" height="1200" src="https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-19-at-11.46.56-PM-3.jpeg" alt="" class="wp-image-36029" srcset="https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-19-at-11.46.56-PM-3.jpeg 1600w, https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-19-at-11.46.56-PM-3-768x576.jpeg 768w, https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-19-at-11.46.56-PM-3-1536x1152.jpeg 1536w, https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-19-at-11.46.56-PM-3-45x35.jpeg 45w" sizes="auto, (max-width: 1600px) 100vw, 1600px" /></figure>



<p>उन्होंने आगे कहा कि आज की नई पीढ़ी अंधविश्वास को नहीं, बल्कि तर्क, विज्ञान और प्रमाण को स्वीकार करती है। इसलिए अब धर्म को वैज्ञानिक दृष्टिकोण से प्रस्तुत करने का समय आ गया है। इसी उद्देश्य से ट्रस्ट द्वारा देश भर में &#8220;विज्ञान और धर्म &#8211; एक ही सिक्के के दो पहलू&#8221; (Two Sides of One Coin) अभियान शुरू किया जाएगा। इसके अंतर्गत गाय के घी का दीपक, यज्ञ, तिलक, आरती, तुलसी, पीपल, उपवास और अन्य वैदिक परंपराओं के पीछे छिपे वैज्ञानिक, स्वास्थ्यवर्धक और सांस्कृतिक पहलुओं को सरल भाषा में छात्रों, युवाओं और समाज के सामने प्रस्तुत किया जाएगा।</p>



<p>पूज्य विरलबापू ने यह भी कहा, &#8220;आने वाली सदी का सबसे बड़ा युद्ध सीमाओं पर नहीं, बल्कि नशे, डिप्रेशन, पारिवारिक कलह और संस्कारों के संकट के खिलाफ लड़ा जाएगा। यदि हम आज युवाओं को सही दिशा नहीं देंगे, तो कल केवल अर्थव्यवस्था को ही नहीं, बल्कि पूरे समाज को इसकी भारी कीमत चुकानी पड़ेगी।&#8221;</p>



<figure class="wp-block-image size-full"><img loading="lazy" decoding="async" width="1599" height="899" src="https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-19-at-11.46.56-PM-2.jpeg" alt="" class="wp-image-36030" srcset="https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-19-at-11.46.56-PM-2.jpeg 1599w, https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-19-at-11.46.56-PM-2-768x432.jpeg 768w, https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-19-at-11.46.56-PM-2-1536x864.jpeg 1536w" sizes="auto, (max-width: 1599px) 100vw, 1599px" /></figure>



<p>इस दिशा में ट्रस्ट द्वारा राज्यव्यापी नशामुक्ति अभियान, योग एवं ध्यान केंद्र, परिवार संस्कार अभियान, मानसिक स्वास्थ्य जागरूकता, युवा व्यक्तित्व विकास कार्यक्रम और मूल्य आधारित शिक्षा अभियान शुरू किए जाएंगे। गुरु पूर्णिमा के पवित्र अवसर पर एक विशाल रक्तदान महायज्ञ का आयोजन किया जाएगा, जबकि गौरी व्रत के दौरान बेटियों के लिए &#8216;पोषण और स्वास्थ्य अभियान&#8217; के तहत पौष्टिक आहार का वितरण किया जाएगा।</p>



<p>ट्रस्ट द्वारा आगामी समय में दो ऐतिहासिक सेवा प्रकल्पों की भी घोषणा की गई है: पहला, &#8216;वृंदावन धाम&#8217; &#8211; जहाँ 1000 नंदीयों के लिए आधुनिक नंदीशाला, नर्मदा परिक्रमा करने वालों के लिए अन्नपूर्णा भंडार, वृद्धाश्रम, गौ-आधारित प्राकृतिक खेती और आध्यात्मिक अनुसंधान केंद्र स्थापित किया जाएगा। दूसरा, &#8216;माँ मकरवाहिनी मोक्षधाम फाउंडेशन (चाणोद)&#8217; &#8211; जहाँ पूरे भारत से आने वाले परिवारों के लिए पूरी तरह से निःशुल्क अस्थि विसर्जन सेवा उपलब्ध होगी, ताकि कोई भी परिवार आर्थिक कारणों से अपने धार्मिक कर्तव्यों से वंचित न रहे।</p>



<figure class="wp-block-image size-full"><img loading="lazy" decoding="async" width="1600" height="900" src="https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-19-at-11.46.56-PM-4.jpeg" alt="" class="wp-image-36031" srcset="https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-19-at-11.46.56-PM-4.jpeg 1600w, https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-19-at-11.46.56-PM-4-768x432.jpeg 768w, https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-19-at-11.46.56-PM-4-1536x864.jpeg 1536w" sizes="auto, (max-width: 1600px) 100vw, 1600px" /></figure>



<p>अंतिमधाम आश्रम का विजन: पूज्य विरलबापू के दिव्य मार्गदर्शन में कार्यरत अंतिमधाम आश्रम केवल एक धार्मिक संस्था नहीं है, बल्कि आध्यात्मिकता, मानव सेवा और राष्ट्र निर्माण का जीवंत केंद्र है। आश्रम का मुख्य संकल्प सनातन हिंदू संस्कृति और धर्म के शाश्वत मूल्यों का संरक्षण, ग्राम विकास, गौसेवा, वैदिक शिक्षा, आयुर्वेद, गौ-आधारित प्राकृतिक खेती, पर्यावरण संरक्षण और सर्वांगीण स्वास्थ्य के माध्यम से एक आत्मनिर्भर और संस्कारयुक्त समाज का निर्माण करना है।<br>आश्रम का कार्य आध्यात्मिकता और विज्ञान के समन्वय पर आधारित है, जिसमें गौमाता, प्रकृति और मानव जाति के बीच संतुलन बनाए रखते हुए समाज को सतत विकास (Sustainable Development) की दिशा में प्रेरित किया जाता है। आश्रम की विभिन्न सेवा गतिविधियाँ संयुक्त राष्ट्र संघ के &#8216;सतत विकास लक्ष्यों&#8217; (SDGs) की भावना के अनुरूप हैं। विशेष रूप से स्वास्थ्य, गुणवत्तापूर्ण शिक्षा, महिला सशक्तिकरण, ग्राम विकास, टिकाऊ कृषि, स्वच्छ पर्यावरण और सामाजिक समानता जैसे क्षेत्रों में आश्रम निरंतर कार्यरत है।</p>



<p>पूज्य विरलबापू ने देश के सभी धार्मिक ट्रस्टों, उद्योगपतियों, शिक्षण संस्थानों, डॉक्टरों, युवाओं और सेवाभावी नागरिकों का खुला आह्वान करते हुए कहा: &#8220;अब समय आ गया है कि हम धर्म को केवल मंदिरों की दीवारों तक सीमित न रखें, बल्कि उसे समाज के हर घर तक ले जाएँ। जहाँ एक व्यसनी युवा को नया जीवन मिले, एक गरीब बच्चे को शिक्षा मिले, एक बेटी को पोषण मिले, एक बुजुर्ग को सम्मान मिले, एक किसान आत्मनिर्भर बने और एक गरीब परिवार को अंतिम संस्कार में सहारा मिले — वहीं भगवान का सच्चा निवास है।&#8221;</p>



<figure class="wp-block-image size-full"><img loading="lazy" decoding="async" width="1220" height="670" src="https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-19-at-11.59.10-PM.jpeg" alt="" class="wp-image-36032" srcset="https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-19-at-11.59.10-PM.jpeg 1220w, https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-19-at-11.59.10-PM-768x422.jpeg 768w" sizes="auto, (max-width: 1220px) 100vw, 1220px" /></figure>



<p>अंत में, उन्होंने देश के लिए एक संकल्प व्यक्त किया: &#8220;मंदिर भव्य होने चाहिए, लेकिन हमारे संस्कार उससे भी अधिक भव्य होने चाहिए। गौमाता सुरक्षित होनी चाहिए, किसान समृद्ध होना चाहिए, युवा नशामुक्त होने चाहिए, बेटियाँ स्वस्थ होनी चाहिए, बुजुर्गों को सम्मान मिलना चाहिए और हर गरीब को सम्मान के साथ जीने का अधिकार मिलना चाहिए। यही सच्चा सनातन धर्म है।&#8221;</p>



<p>अंतिमधाम आश्रम का संकल्प: &#8220;धर्म से संस्कार… संस्कार से सेवा… सेवा से समाज… समाज से समृद्ध राष्ट्र… और समृद्ध राष्ट्र से विश्वकल्याण।&#8221;</p>



<p>#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #SynthesisofReligionandScience #Ganpatpura #Service,SamskarandNationBuilding #AntimadhamCharitableTrust #DrugsFreeIndia #AntimadhamAshram #SamskarYuktaYuvaPhi #GauSeva #VedicEducation #Ayurveda #RuralDevelopment #DaughtersHealth #BloodDonation #SalvationService #EnvironmentalProtection #NationalCampaign #ahmedaba #kalol</p>
<p>The post <a href="https://bharatmirror.in/2026/07/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-trending-synthesisofreligionandscience-ganpatpura-servicesamskarandnationbuilding-ant/">धर्म और विज्ञान के समन्वय से सेवा, संस्कार और राष्ट्र निर्माण के लिए अंतिमधाम चैरिटेबल ट्रस्ट का राष्ट्रीय संकल्प</a> appeared first on <a href="https://bharatmirror.in">News</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>ભારતીય રેલ્વે અને આઈ આર સી ટી સી દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો અપના દેશ અંતર્ગત, IRCTC લઈને આવ્યું છે ધાર્મિક પ્રવાસ.</title>
		<link>https://bharatmirror.in/2026/07/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-trending-irctc-irctctourism-bharatgauravpravasitrain-panchmahatirthadarshanyatra-ahme/</link>
		
		<dc:creator><![CDATA[ashvin limbachiya]]></dc:creator>
		<pubDate>Sun, 19 Jul 2026 13:18:46 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://bharatmirror.in/?p=36024</guid>

					<description><![CDATA[<p>🚂 ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા પંચ મહાતીર્થ દર્શન યાત્રા’ પથિક લીંબાચીયા, અમદાવાદ: 19 જુલાઈ 2026: આ યાત્રા ભારત ગૌરવ ટ્રેન હેઠળ તારીખ: ૨૯.૦૮.૨૦૨૬ થી ૧૦.૦૯.૨૦૨૬ (૧૨ રાત્રી / ૧૩ દિવસ) રાજકોટ થી પ્રસ્થાન થશે. આ ટ્રેનમાં મુસાફરો રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી (સેન્ટ્રલ જેલ સાઈડ), નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, ઉજ્જૈન, સંત હિરદારામ નગર. [&#8230;]</p>
<p>The post <a href="https://bharatmirror.in/2026/07/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-trending-irctc-irctctourism-bharatgauravpravasitrain-panchmahatirthadarshanyatra-ahme/">ભારતીય રેલ્વે અને આઈ આર સી ટી સી દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો અપના દેશ અંતર્ગત, IRCTC લઈને આવ્યું છે ધાર્મિક પ્રવાસ.</a> appeared first on <a href="https://bharatmirror.in">News</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<p><img src="https://s.w.org/images/core/emoji/17.0.2/72x72/1f682.png" alt="🚂" class="wp-smiley" style="height: 1em; max-height: 1em;" /> ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા પંચ મહાતીર્થ દર્શન યાત્રા’ </p>



<p>પથિક લીંબાચીયા, અમદાવાદ:</p>



<p>19 જુલાઈ 2026:</p>



<p>આ યાત્રા ભારત ગૌરવ ટ્રેન હેઠળ તારીખ: ૨૯.૦૮.૨૦૨૬ થી ૧૦.૦૯.૨૦૨૬ (૧૨ રાત્રી / ૧૩ દિવસ) રાજકોટ થી પ્રસ્થાન થશે. આ ટ્રેનમાં મુસાફરો રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી (સેન્ટ્રલ જેલ સાઈડ), નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, ઉજ્જૈન, સંત હિરદારામ નગર. &#8211; થી બેસી શકશે.</p>



<figure class="wp-block-image size-full"><img loading="lazy" decoding="async" width="1220" height="667" src="https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-19-at-8.07.52-AM.jpeg" alt="" class="wp-image-36025" srcset="https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-19-at-8.07.52-AM.jpeg 1220w, https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-19-at-8.07.52-AM-768x420.jpeg 768w" sizes="auto, (max-width: 1220px) 100vw, 1220px" /></figure>



<p>આ યાત્રા દરમિયાન ભારત ગૌરવ ટ્રેન દ્વારા “પુરી, કામાખ્યા મંદિર, ગયા,વારાણસી, અયોધ્યા” દર્શન કરવાનો લાભ મળશે.</p>



<p>આ માહિતી આપતાં, IRCTC પશ્ચિમ ઝોન અમદાવાદના પ્રાદેશિક મેનેજર નિકિતા અગ્રવાલે જણાવ્યું હતું કે આ 13 દિવસની યાત્રા ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન હેઠળ 29 ઓગસ્ટ 2026 થી શરૂ થશે અને ગુજરાત અને મધ્ય ભારતને આવરી લેશે અને 10 સપ્ટેમ્બર 2026 ના રોજ સમાપ્ત થશે.</p>



<figure class="wp-block-image size-full is-resized"><img loading="lazy" decoding="async" width="724" height="644" src="https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-19-at-8.12.25-AM.jpeg" alt="" class="wp-image-36026" style="aspect-ratio:1.1242266165231105;width:840px;height:auto"/></figure>



<p>                                   IRCTC પશ્ચિમ ઝોન અમદાવાદના પ્રાદેશિક મેનેજર  નિકિતા અગ્રવાલ</p>



<p>IRCTC તેના મુસાફરોને આરામદાયક મુસાફરી આપવા માટે પ્રતિબદ્ધ છે. મુસાફરોને ભજન કીર્તન અને મુસાફરીની માહિતી આપવા માટે ટ્રેનમાં ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. સુરક્ષા માટે દરેક કોચમાં પ્રાઇવેટ સુરક્ષા ગાર્ડ અને સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ રહેશે. આ ટૂર પેકેજની કિંમતમાં, IRCTC મુસાફરોને ટ્રેનની મુસાફરી ઉપરાંત આધુનિક કિચન કાર દ્વારા મુસાફરોને તેમની સીટ પર જ શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામાં આવશે, બસ દ્વારા પ્રવાસ સ્થળોની મુલાકાત, બજેટ હોટેલમાં રહેવાની વ્યવસ્થા, માર્ગદર્શિકા અને અકસ્માત વીમો વગેરે જેવી સુવિધાઓ પૂરી પાડશે.</p>



<p>આ અંતર્ગત, પ્રવાસ માટે ત્રણ શ્રેણીઓ નક્કી કરવામાં આવી છે, જેમાં ઈકોનોમી ક્લાસ (સ્લીપર) માટે રૂ. ૨૪૨૦૦/- સ્ટાન્ડર્ડ ક્લાસ -3AC માટે રૂ. ૪૦૧૦૦/- અને સ્ટાન્ડર્ડ ક્લાસ &#8211; 2AC માટે રૂ. ૪૯૫૦૦/- ના દરો નક્કી કરવામાં આવ્યા છે. આ પ્રવાસમાં IRCTC દ્વારા LTC સુવિધા પણ આપવામાં આવી રહી છે.</p>



<p>IRCTC દ્વારા શરૂ કરવામાં આવેલ ટૂર પેકેજમાં બુકિંગ શરૂ થઈ ગયું છે, હવે પેકેજ “બુક કરો EMI (૮૫૦/ પ્રતિ માસ)” થી આ સુવિધા ફક્ત ઓનલાઇન બુકિંગ માટે ઉપલબ્ધ છે. IRCTC ની વેબસાઇટ (www.irctctourism.com) પર લોગીન કરી ઓનલાઈન ટૂર પેકેજ બુક કરી શકો છો. આ અંગે વધુ માહિતી અને બુકિંગ માટે આઈ.આર.સી.ટી.સી.ની ઓફિસ 502, 5મો માળ, પેલિકન બિલ્ડીંગ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, આશ્રમ રોડ, અમદાવાદ. 380009 અથવા આઈ.આર.સી.ટી. સી સુવિધા કેન્દ્ર, પ્લેટફોર્મ નં. 1, વડોદરા રેલવે સ્ટેશન મા સંપર્ક કરી શકો છો. રસ ધરાવતા પ્રવાસીઓ ટુર પ્રોગ્રામ માટે WhatsApp અથવા ઇમેઇલ: roadi@irctc.com પર કરી શકો છો.</p>



<p>ટુર પ્રોગ્રામ ની માહિતી અને બુકિંગ માટે આઈ.આર.સી.ટી.સી.ની ઓફિસમાં નીચેના ફોન નંબર પર સંપર્ક કરો:</p>



<p>રાજકોટ: 9321901851, 9321901852,<br>અમદાવાદ: 9321901849, 9321901851, 9321901852,<br>વડોદરા: 7021090837,<br>સુરત: 7021090498</p>



<p>#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #IRCTC #irctctourism #BharatGauravPravasiTrain #PanchMahaTirthaDarshanYatra #ahmedaba</p>
<p>The post <a href="https://bharatmirror.in/2026/07/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-trending-irctc-irctctourism-bharatgauravpravasitrain-panchmahatirthadarshanyatra-ahme/">ભારતીય રેલ્વે અને આઈ આર સી ટી સી દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો અપના દેશ અંતર્ગત, IRCTC લઈને આવ્યું છે ધાર્મિક પ્રવાસ.</a> appeared first on <a href="https://bharatmirror.in">News</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>શ્રી સંકટમોચન મહાવીર નીબ કરૌરી મહારાજ મંદિર, રાંચરડા, અમદાવાદ ખાતે ૧૦૦મો સુંદરકાંડ પાઠ ભવ્ય રીતે ઉજવાશે</title>
		<link>https://bharatmirror.in/2026/07/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-trending-ahmedaba-100mosundarkandpaath-sundarkandpaath-shrisankatmochanmahavirnibakra/</link>
		
		<dc:creator><![CDATA[ashvin limbachiya]]></dc:creator>
		<pubDate>Sat, 18 Jul 2026 11:45:02 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://bharatmirror.in/?p=36019</guid>

					<description><![CDATA[<p>પથિક લીંબાચીયા, અમદાવાદ:18 જુલાઈ 2026: શ્રી સંકટમોચન મહાવીર નીબ કરૌરી મહારાજ મંદિર, રાંચરડા, અમદાવાદ ખાતે આવતી રવિવાર , ૧૯ જુલાઈ ૨૦૨૬ ના રોજ સાંજે ૫:૩૦ વાગ્યે ૧૦૦મો સુંદરકાંડ પાઠ ભવ્ય રીતે ઉજવાશે. મંદિરનું લોકાર્પણ ૨૩ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ થયું હતું અને ત્યારથી નિયમિત સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મંદિરમાં છેલ્લા બે વર્ષ દરમિયાન [&#8230;]</p>
<p>The post <a href="https://bharatmirror.in/2026/07/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-trending-ahmedaba-100mosundarkandpaath-sundarkandpaath-shrisankatmochanmahavirnibakra/">શ્રી સંકટમોચન મહાવીર નીબ કરૌરી મહારાજ મંદિર, રાંચરડા, અમદાવાદ ખાતે ૧૦૦મો સુંદરકાંડ પાઠ ભવ્ય રીતે ઉજવાશે</a> appeared first on <a href="https://bharatmirror.in">News</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<p>પથિક લીંબાચીયા, અમદાવાદ:<br>18 જુલાઈ 2026:</p>



<p>શ્રી સંકટમોચન મહાવીર નીબ કરૌરી મહારાજ મંદિર, રાંચરડા, અમદાવાદ ખાતે આવતી <em>રવિવાર , ૧૯ જુલાઈ ૨૦૨૬</em> ના રોજ સાંજે <em>૫:૩૦ વાગ્યે ૧૦૦મો સુંદરકાંડ પાઠ</em> ભવ્ય રીતે ઉજવાશે. મંદિરનું લોકાર્પણ <em>૨૩ ઓગસ્ટ ૨૦૨૪</em>ના રોજ થયું હતું અને ત્યારથી નિયમિત સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવી રહ્યું છે.</p>



<figure class="wp-block-image size-full"><img loading="lazy" decoding="async" width="960" height="1280" src="https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-17-at-11.33.44-PM.jpeg" alt="" class="wp-image-36020" srcset="https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-17-at-11.33.44-PM.jpeg 960w, https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-17-at-11.33.44-PM-768x1024.jpeg 768w" sizes="auto, (max-width: 960px) 100vw, 960px" /></figure>



<p>મંદિરમાં છેલ્લા બે વર્ષ દરમિયાન યોજાયેલા દરેક સુંદરકાંડ પાઠમાં ઋતુ અનુસાર વિવિધ શૃંગાર કરવામાં આવ્યા છે, જેમાં ઋતુફળો, સવા મણ લાડુ, પતંગ, જાંબુ, નમકીન અને મીઠાઈઓનો વિશેષ શૃંગાર સામેલ રહ્યો છે. રક્ષાબંધન, ગણેશ ઉત્સવ, શિવરાત્રી અને નવરાત્રી જેવા તહેવારો પણ મંદિરમાં સંપૂર્ણ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવાયા છે.</p>



<figure class="wp-block-image size-full"><img loading="lazy" decoding="async" width="1080" height="1350" src="https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-17-at-11.33.44-PM-1.jpeg" alt="" class="wp-image-36021" srcset="https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-17-at-11.33.44-PM-1.jpeg 1080w, https://bharatmirror.in/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-17-at-11.33.44-PM-1-768x960.jpeg 768w" sizes="auto, (max-width: 1080px) 100vw, 1080px" /></figure>



<p>આ ઉપરાંત, તુલસીના છોડનું શૃંગારરૂપે વિતરણ કરીને ભક્તોમાં પણ તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. ૨-૩ વખત અંધજન મંડળના બાળકોને રામનવમી, સુંદરકાંડ પાઠ અને વિવિધ તહેવારોમાં મંદિર સાથે જોડીને વિશેષ કાર્યક્રમો યોજાયા હતા; તેમજ વૃદ્ધાશ્રમના વડીલોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા.</p>



<p>મંદિરમાં યોજાયેલા તમામ ૧૦૦ સુંદરકાંડ પાઠ પંડિત વિનોદજી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યા છે. મંદિરના સ્થાપક ડૉ. પ્રવીણ ગર્ગના જણાવ્યા મુજબ, મંદિર આવનારા તમામ તહેવારો પણ સંપૂર્ણ ભવ્યતા અને ભક્તિભાવ સાથે ઉજવતું રહેશે અને ૧૦૦મા સુંદરકાંડ પાઠની ઉજવણીને લઈને વિશેષ ઉત્સાહ છે.</p>



<p>મંદિરમાં નિયમિત રૂપે સેવા આપતા કીર્તિભાઈ પટેલ , રાહુલભાઈ બારોટ , ભરતભાઈ જોશી , નિરવભાઈ પટેલ અને ઋષભભાઈ શાહ ના જણાવ્યા પ્રમાણે સુંદરકાંડ પાઠ સાથે હનુમાન ચાલીસા અને ભવ્ય આરતી થી આખું વાતાવરણ ભક્તિમય બની જાય છે. બાબા નિબ કરૌરી મહારાજ ની અસીમ કૃપા થી ધીરે ધીરે મંદિર ભક્તો માટે આસ્થા , શ્રદ્ધા અને વિશ્વાસ નું કેન્દ્ર બની રહ્યું છે જ્યાં અમદાવાદ ના વિવિદ વિસ્તાર માંથી લોકો દર્શન કરવા આવે છે .<br>                                                             જય શ્રી રામ</p>



<p>#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #100MosundarkandPaath #SundarkandPaath #ShriSankatMochanMahavirNibakrauriMaharajTemple #Rancharda #Ahmedabad  #ShriSankatMochanMahavirNibakrauriMaharajTemple-Rancharda-Ahmedabad</p>
<p>The post <a href="https://bharatmirror.in/2026/07/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-trending-ahmedaba-100mosundarkandpaath-sundarkandpaath-shrisankatmochanmahavirnibakra/">શ્રી સંકટમોચન મહાવીર નીબ કરૌરી મહારાજ મંદિર, રાંચરડા, અમદાવાદ ખાતે ૧૦૦મો સુંદરકાંડ પાઠ ભવ્ય રીતે ઉજવાશે</a> appeared first on <a href="https://bharatmirror.in">News</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
	</channel>
</rss>

<!--
Performance optimized by W3 Total Cache. Learn more: https://www.boldgrid.com/w3-total-cache/?utm_source=w3tc&utm_medium=footer_comment&utm_campaign=free_plugin

Page Caching using Disk: Enhanced 

Page cache debug info:
Engine:             Disk: Enhanced
Cache key:          bharatmirror.in/category/news/feed/_index_slash_ssl.xml
Creation Time:      1785083719.000s
Header info:
Last-Modified:      Sat, 25 Jul 2026 13:50:05 GMT
ETag:               "f551719d3983c6037df2ac037f98bf4e"
X-W3TC-CDN:         bunnycdn
Link:               <https://bharatmirror.in/category/news/>; rel="canonical"
Content-Type:       application/rss+xml; charset=UTF-8

Content Delivery Network via N/A
Lazy Loading (feed)
Minified using Disk
Database Caching 7/94 queries in 0.263 seconds using Disk

Db cache debug info:
Total queries:      94
Cached queries:     7
Total query time:   0.2633

Served from: bharatmirror.in @ 2026-07-26 22:05:19 by W3 Total Cache
-->