<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>News Archives - News</title>
	<atom:link href="https://bharatmirror.in/category/news/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>https://bharatmirror.in/category/news/</link>
	<description>अपने लोग, अपनी बातें ! - Gujarati, Hindi, English News</description>
	<lastBuildDate>Mon, 25 May 2026 17:07:47 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=6.9.4</generator>

<image>
	<url>https://bharatmirror.in/wp-content/uploads/2024/11/android-chrome-512x512-1-150x150.png</url>
	<title>News Archives - News</title>
	<link>https://bharatmirror.in/category/news/</link>
	<width>32</width>
	<height>32</height>
</image> 
	<item>
		<title>ગુજરાતી ફીચર ફિલ્મ ‘પ્રેમ એટલે…’નું મૂહુર્ત સંપન્ન</title>
		<link>https://bharatmirror.in/2026/05/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-trending-shreeparijatmotionllp-gujaratifilmprematle-prem-atle-poojamuharat-producer-p/</link>
		
		<dc:creator><![CDATA[ashvin limbachiya]]></dc:creator>
		<pubDate>Mon, 25 May 2026 17:06:02 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://bharatmirror.in/?p=35644</guid>

					<description><![CDATA[<p>પથિક લીંબાચીયા, અમદાવાદ:25 મે 2026: ગુજરાતી ફિલ્મ પ્રેમ એટલે…નું પૂજામૂહુર્ત અમદાવાદમાં બુધવારે સંપન્ન થયું. શ્રી પારિજાત મોશન એલએલપી દ્વારા નિર્મિત અને જયેશ કે. પટેલ દ્વારા દિગ્દર્શિત આ રોમેન્ટિક ડ્રામામાં દર્શકોને એક સ્વચ્છ, ઈમોશનલ લવસ્ટોરી જોવા મળશે. દિગ્દર્શક જયેશ કે. પટેલ તેમની આ પ્રથમ ફિલ્મમાં એક એવી પ્રેમકથા લઈને આવી રહ્યા છે, જેમાં કોઈ વિલન નથી. [&#8230;]</p>
<p>The post <a href="https://bharatmirror.in/2026/05/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-trending-shreeparijatmotionllp-gujaratifilmprematle-prem-atle-poojamuharat-producer-p/">ગુજરાતી ફીચર ફિલ્મ ‘પ્રેમ એટલે…’નું મૂહુર્ત સંપન્ન</a> appeared first on <a href="https://bharatmirror.in">News</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<ul class="wp-block-list">
<li>ગૌરવ પાસવાલા અને અંજલિ બારોટ અભિનીત પ્રેમ એટલે…ફિલ્મમાં જોવા મળશે એક હૃદયસ્પર્શી પ્રેમકથા.</li>
</ul>



<p>પથિક લીંબાચીયા, અમદાવાદ:<br>25 મે 2026:</p>



<p>ગુજરાતી ફિલ્મ પ્રેમ એટલે…નું પૂજામૂહુર્ત અમદાવાદમાં બુધવારે સંપન્ન થયું. શ્રી પારિજાત મોશન એલએલપી દ્વારા નિર્મિત અને જયેશ કે. પટેલ દ્વારા દિગ્દર્શિત આ રોમેન્ટિક ડ્રામામાં દર્શકોને એક સ્વચ્છ, ઈમોશનલ લવસ્ટોરી જોવા મળશે. દિગ્દર્શક જયેશ કે. પટેલ તેમની આ પ્રથમ ફિલ્મમાં એક એવી પ્રેમકથા લઈને આવી રહ્યા છે, જેમાં કોઈ વિલન નથી. વિલન છે તો સમય એટલેકે ટાઈમ.</p>



<figure class="wp-block-image size-full"><img fetchpriority="high" decoding="async" width="1600" height="1064" src="https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-22-at-6.00.17-AM.jpeg" alt="" class="wp-image-35645" srcset="https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-22-at-6.00.17-AM.jpeg 1600w, https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-22-at-6.00.17-AM-768x511.jpeg 768w, https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-22-at-6.00.17-AM-1536x1021.jpeg 1536w, https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-22-at-6.00.17-AM-90x60.jpeg 90w, https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-22-at-6.00.17-AM-180x120.jpeg 180w, https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-22-at-6.00.17-AM-95x64.jpeg 95w" sizes="(max-width: 1600px) 100vw, 1600px" /></figure>



<p>ફિલ્મની કથા એક ડોક્ટરની આસપાસ ફરે છે, જે ડોક્ટર મેજિક તરીકે ઓળખાય છે. ડોક્ટરનો રોલ ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા ગૌરવ પાસવાલાએ કર્યો છે. ગૌરવ પાસવાલાની સાથે હિરોઈન તરીકે અંજલિ બારોટ છે, જ્યારે સહકલાકારોમાં ડો.પદ્મેશ પંડિત, સોનાલી લેલે, અભિજ્ઞા મહેતા, જાહ્નવી ચૌહાણ, હર્ષ ઠક્કર, તૃષાલ જેઠવા અને વિશાલ વૈશ્ય જેવા ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મંજાયેલા કલાકારો છે.</p>



<figure class="wp-block-image size-full"><img decoding="async" width="1600" height="972" src="https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-22-at-6.00.17-AM-1.jpeg" alt="" class="wp-image-35646" srcset="https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-22-at-6.00.17-AM-1.jpeg 1600w, https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-22-at-6.00.17-AM-1-768x467.jpeg 768w, https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-22-at-6.00.17-AM-1-1536x933.jpeg 1536w" sizes="(max-width: 1600px) 100vw, 1600px" /></figure>



<p>પ્રેમ એટલે…ફિલ્મના નિર્માત્રી પાયલ વી. પટેલે ફિલ્મ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, પ્રેમ એટલે… ફિલ્મથી અમે ગુજરાતી ફિલ્મઈન્ડસ્ટ્રીમાં પગરણ માંડી રહ્યા છીએ. પરિવારની ત્રણેય પેઢી સાથે બેસીને ફિલ્મ માણી શકે એવી ફિલ્મોનું નિર્માણ કરવાનો અમારો ઉદ્દેશ છે. પ્રેમ એટલે…ફિલ્મના ટાઈટલ મુજબ જ આ એક લવસ્ટોરી છે. અમારી આ ફિલ્મની લવસ્ટોરી સીધીસાદી હોવા છતાં હૃદયસ્પર્શી છે. આ પ્રેમકથાને દર્શકોનો પ્રેમ જરૂર મળશે એવી અમને આશા છે.</p>



<p>આ ઈમોશનલ લવસ્ટોરીના દિગ્દર્શક જયેશ કે. પટેલે કહ્યું હતું કે, દિગ્દર્શક તરીકે મારી આ પ્રથમ ફિલ્મ છે. આ ફિલ્મનું સપનું મારા મનમાં એકાદ દાયકા પહેલા રોપાયું હતું, જે હવે સાકાર થવા જઈ રહ્યું છે. આપણે ત્યાં એવી માન્યતા છે કે લવસ્ટોરી હોય એટલે તેમાં વિલન તો હોવો જ જોઈએ, પરંતુ મારી આ ફિલ્મ પ્રેમ એટલે…માં વિલન કોઈ પાત્ર સ્વરૂપે નથી આવતો. સમય એટલે કે ટાઈમ ફિલ્મમાં વિલન છે. ઓવરઓલ આ એક સ્વચ્છ, મ્યુઝિકલ પારિવારિક લવસ્ટોરી હશે,જે કોઈપણ એજગ્રુપના લોકોને પસંદ પડશે.</p>



<p>ડો. મેજિકની ભૂમિકા નિભાવી રહેલા ફિલ્મના મુખ્ય અભિનેતા ગૌરવ પાસવાલાએ કહ્યું હતું કે, શ્રી પારિજાત મોશનની ફિલ્મ પ્રેમ એટલે….માં હું એટલા માટે જોડાયો, કારણકે અગાઉ આ પ્રકારનું પાત્ર મેં ક્યારેય ભજવ્યું નથી. ફિલ્મમાં હું એક ડોક્ટરનું પાત્ર નિભાવું છું, જે ડો. મેજિકના નામથી ઓળખાય છે. ડો. મેજિકનો એક રસપ્રદ ભૂતકાળ છે. એ ભૂતકાળ સાથે જોડાયેલી વાતો, યાદો એક પોસ્ટકાસ્ટ શો દરમિયાન બહાર આવે છે. હું એટલું ચોક્કસ કહીશ કે આ નખશીખ સુંદર વાર્તા ધરાવતી ફિલ્મ જોવાની દર્શકોને જરૂર મજા પડશે.</p>



<p>ફિલ્મનું સંગીત રાહુલ મુંજારિયા દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે, જ્યારે ફિલ્મના કથા-પટકથા-સંવાદ જયેશ કે. પટેલ અને વાલ્મિક પટેલ દ્વારા લખવામાં આવ્યા છે. </p>



<p>સંપૂર્ણ પારિવારિક-મનોરંજક ફિલ્મ પ્રેમ એટલે…નું શૂટિંગ 28 મેથી શરૂ થવા જઈ રહ્યું છે. મૂહુર્તમાં હાજર સૌ કલાકાર-કસબીઓએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ ફિલ્મ ત્રણેય પેઢીના દર્શકોને ચોક્કસ ગમશે.</p>



<p>#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ShreeparijatMotionLLP #GujaratiFilmPremAtle… #Prem Atle… #PoojaMuharat #Producer-PayalVipulPatel #Director-JayeshPatel #Starcast #GauravPaswala #AnjaliBarot #HarshThakkar #VishalVaishya #TrushalJethwa #Dr.PadmeshPandit #JahnviChauhan #SonaliLeleDesai #AbhignaMehta #LipiTrivedi #ahmedaba</p>
<p>The post <a href="https://bharatmirror.in/2026/05/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-trending-shreeparijatmotionllp-gujaratifilmprematle-prem-atle-poojamuharat-producer-p/">ગુજરાતી ફીચર ફિલ્મ ‘પ્રેમ એટલે…’નું મૂહુર્ત સંપન્ન</a> appeared first on <a href="https://bharatmirror.in">News</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>ગુજરાત બાર કાઉન્સિલમાં હોદ્દેદારોની નિયુક્તિમાં મોટા ઊલટફેરો થવાનું નક્કી</title>
		<link>https://bharatmirror.in/2026/05/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-trending-ahmedabajointparliamentarymeeting-highcourtadvocatesassociation-thebarcounci/</link>
		
		<dc:creator><![CDATA[ashvin limbachiya]]></dc:creator>
		<pubDate>Mon, 25 May 2026 16:50:53 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://bharatmirror.in/?p=35640</guid>

					<description><![CDATA[<p>દેશની તમામ સ્ટેટ બાર કાઉન્સીલમાં મહિલા કો-ઓપ્શનની પેન્ડીંગ પ્રક્રિયા વચ્ચે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા બાર કાઉન્સીલના ચૂંટાયેલા તમામ સભ્યોના નામો ગેઝેટમાં પ્રસિધ્ધ કરવા અને નવી બોડીને રૃટીન કામગીરી સંભાળી લેવા લીલીઝંડી આપી દીધી હોવાછતાં ગુજરાત બાર કાઉન્સીલમાં આ કામ હજુ શકય બન્યુ નથી. ગુજરાત બાર કાઉન્સીલના ચૂંટાયેલા સભ્યોના નામો હજુ પણ ગેઝેટમાં પ્રસિધ્ધ થયા [&#8230;]</p>
<p>The post <a href="https://bharatmirror.in/2026/05/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-trending-ahmedabajointparliamentarymeeting-highcourtadvocatesassociation-thebarcounci/">ગુજરાત બાર કાઉન્સિલમાં હોદ્દેદારોની નિયુક્તિમાં મોટા ઊલટફેરો થવાનું નક્કી</a> appeared first on <a href="https://bharatmirror.in">News</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<ul class="wp-block-list">
<li>ઇતિહાસમાં સૌ પ્રથમ વાર સાત મહિલા વકીલોને બાર કાઉન્સિલમાં સ્થાન મળશે</li>



<li>મહિલા વકીલોના કો- ઓપ્શનને લઈને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા સુપ્રીમ કોર્ટમાં પ્રસ્તાવ રજૂ કરી દેવાયો </li>



<li>આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટમાંથી મહિલા કો ઓપ્શન અંગે મંજૂરી મળી જતા બાર કાઉન્સિલમાં 25 સભ્યોનું કોરમ પૂરું થશે : પૂર્વ ચેરમેન અનિલ સી. કેલ્લા</li>
</ul>



<p>દેશની તમામ સ્ટેટ બાર કાઉન્સીલમાં મહિલા કો-ઓપ્શનની પેન્ડીંગ પ્રક્રિયા વચ્ચે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા બાર કાઉન્સીલના ચૂંટાયેલા તમામ સભ્યોના નામો ગેઝેટમાં પ્રસિધ્ધ કરવા અને નવી બોડીને રૃટીન કામગીરી સંભાળી લેવા લીલીઝંડી આપી દીધી હોવાછતાં ગુજરાત બાર કાઉન્સીલમાં આ કામ હજુ શકય બન્યુ નથી. ગુજરાત બાર કાઉન્સીલના ચૂંટાયેલા સભ્યોના નામો હજુ પણ ગેઝેટમાં પ્રસિધ્ધ થયા નથી. તો, બીજીબાજુ, આ વખતે ગુજરાત બાર કાઉન્સીલમાં ચેરમેન, વાઇસ ચેરમન, એક્ઝીકયુટીવ કમીટી ચેરમેન સહિતના હોદ્દેદારોની ચૂંટણીમાં નિયુકિત કરવી બહુ અઘરી અને લોઢાના ચણા ચાવવા સમાન બની રહેશે કારણ કે, આ વખતે ચૂંટાયેલા ૨૩ સભ્યોમાં પાંચ મહિલા સહિત લગભગ ૫૦ ટકા નવા ચહેરા આવ્યા છે. જેને લઇને ચેરમેન, વાઇસ ચેરમેન સહિતના હોદ્દા નક્કી કરવામાં સર્વસંમંતિ કે સભ્યોમાં સમન્વય સાધવો અઘરો બની રહેશે.</p>



<figure class="wp-block-image size-full"><img decoding="async" width="1194" height="1209" src="https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-25-at-11.42.33-AM.jpeg" alt="" class="wp-image-35641" srcset="https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-25-at-11.42.33-AM.jpeg 1194w, https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-25-at-11.42.33-AM-768x778.jpeg 768w" sizes="(max-width: 1194px) 100vw, 1194px" /></figure>



<p>તો, ગુજરાત બાર કાઉન્સીલના ઇતિહાસમાં સૌપ્રથમવાર સાત મહિલા વકીલ સભ્યોને સ્થાન અને હોદ્દા મળશે. જેમાં પાંચ ચૂંટાયેલી મહિલા વકીલો અને બે મહિલા વકીલોની હજુ કો-ઓપ્શનથી નિમણૂંક થવાની છે તેનો સમાવેશ થાય છે. સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર, સૌપ્રથમવાર ગુજરાત બાર કાઉન્સીલમિાં ૩૦ મહિલાઓને સ્થાન મળવાના કારણે મહિલા વકીલઆલમમાં ખુશીની લાગણી છવાયેલી છે.</p>



<figure class="wp-block-image size-full"><img loading="lazy" decoding="async" width="1800" height="2400" src="https://bharatmirror.in/wp-content/uploads/2026/05/4G8A0644-copy.jpg.jpeg" alt="" class="wp-image-35642" srcset="https://bharatmirror.in/wp-content/uploads/2026/05/4G8A0644-copy.jpg.jpeg 1800w, https://bharatmirror.in/wp-content/uploads/2026/05/4G8A0644-copy.jpg-768x1024.jpeg 768w, https://bharatmirror.in/wp-content/uploads/2026/05/4G8A0644-copy.jpg-1152x1536.jpeg 1152w, https://bharatmirror.in/wp-content/uploads/2026/05/4G8A0644-copy.jpg-1536x2048.jpeg 1536w" sizes="auto, (max-width: 1800px) 100vw, 1800px" /></figure>



<p>દરમ્યાન છેલ્લા બે મહિનાથી બે મહિલા વકીલના કો-ઓપ્શનની ટલ્લે ચઢેલી પ્રક્રિયા અંગે પૂછતાં ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અને સિનિયર સભ્ય અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, ગુજરાત બાર કાઉન્સીલમાં જે બે મહિલા વકીલોની કો-ઓપ્શનથી નિમણૂંક કરવાની છે, તે પૂર્ણ થયા બાદ જ બાર કાઉન્સીલના ૨૫ સભ્યોની ફુલ બોડી બનશે એટલે તમામના નામો સરકારી ગેઝેટમાં પ્રસિધ્ધિ શકય બનશે.</p>



<p> આ માટે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા સૌથી વધુ મતો મેળવનારી મહિલા વકીલોને કો-ઓપ્શનથી નિમણૂંક આપવા સુપ્રીમકોર્ટમાં પ્રસ્તાવ રજૂ કરી દેવાયો છે..બસ હવે સુપ્રીમકોર્ટની મંજૂરીની રાહ જોવાઇ રહી છે. આગામી દિવસોમાં મહિલા કો-ઓપ્શનનો ટલ્લે ચઢેલો મામલો ઉકેલાય તેવી શકયતા છે. સુપ્રીમકોર્ટ મહિલા વકીલોના કો-ઓપ્શનને મંજૂરી આપે એટલે તરત જ બાર કાઉન્સીલમાં ચૂંટાયેલીપાંચ મહિલા વકીલો સાથે કો-ઓપ્શનથી મૂકાયેલી બે મહિલા વકીલોને પણ સમાવી લેવાશે. આ સાથે જ બાર કાઉન્સીલમાં ૨૫ સભ્યોનું ફુલ કોરમ પૂરું થશે. આમ, ઇતિહાસમાં સૌપ્રથમવાર બાર કાઉન્સીલમાં સાત મહિલા વકીલ સભ્યોને સ્થાન મળશે.</p>



<p>તેમણે વધુમાં ઉમેર્યું કે, બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાએ સુપ્રીમકોર્ટમાં મહિલા કો-ઓપ્શન માટે જે પ્રસ્તાવ રજૂ કર્યો છે, તેમાં ટૂંકા માર્જિનથી ચૂંટણી હારી ગયેલી પરંતુ સૌથી વધુ મતો મેળવનારી મહિલા વકીલોને કો-ઓપ્શનથી સમાવવા માટે ભલામણ કવરામાં આવી છે કે જેથી કોઇ પક્ષપાત કે ભેદભાવનો આક્ષેપ ના થાય અને તેનાથી કો-ઓપ્શન કોઇપણ વ્યકિતલક્ષી પસંદગીને બદલે ચૂંટણીમાં મળેલા મતો પર આધારિત હશે.</p>



<p>જેપીસીને વાંધા-સૂચનો મોકલવા આજે બાર કાઉન્સીલમાં મહત્ત્વની બેઠક</p>



<p>ગુજરાત બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેન અને સિનિયર સભ્ય અનિલ સી. કેલ્લાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવેલી જોઇન્ટ પાર્લામેન્ટરી કમીટી(જેપીસી)એ વન નેશન, વન ઇલેકશનના સૂચિત બલીને લઇ હજુ પણ કોઇ વાંધા-સૂચનો કે જરૃરી સુધારા-વધારા રજૂ કરવા હોય તો પંદર દિવસમાં મોકલી આપવા મહેતલ આપી છે તેના અનુસંધાનમાં ગુજરાત બાર કાઉન્સીલ ખાતે એક મહત્ત્વની બેઠક મળવાની છે. જેમાં ચૂંટાયેલા સભ્યો ભાગ લેશે અને નવા સૂચિત બીલને લઇ વધારાના વાંધા-સૂચનો કે સુધારા વધારા મુદ્દે ચર્ચા વિચારણા કરી તેનો પ્રસ્તાવ જેપીસીને મોકલી આપશે.</p>



<p>#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba#JointParliamentaryMeeting #HighCourtAdvocatesAssociation #TheBarCouncilofGujaratAhmedabad</p>
<p>The post <a href="https://bharatmirror.in/2026/05/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-trending-ahmedabajointparliamentarymeeting-highcourtadvocatesassociation-thebarcounci/">ગુજરાત બાર કાઉન્સિલમાં હોદ્દેદારોની નિયુક્તિમાં મોટા ઊલટફેરો થવાનું નક્કી</a> appeared first on <a href="https://bharatmirror.in">News</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>વરસાદી પાણીથી કારને થયેલા નુકસાની બદલ ગ્રાહક કમીશને ફરિયાદી ડોકટરને રૂ.૪.૧૯ લાખનો ખર્ચ અપાવ્યો.</title>
		<link>https://bharatmirror.in/2026/05/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-trending-ahmedaba-cardamageduetorainwater-complainttoconsumercommission-gandhinagardi/</link>
		
		<dc:creator><![CDATA[ashvin limbachiya]]></dc:creator>
		<pubDate>Mon, 25 May 2026 16:33:35 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://bharatmirror.in/?p=35637</guid>

					<description><![CDATA[<p>અમદાવાદ: 25 મે 2026: વરસાદી પાણીના કારણે કારને થયેલા નુકસાનીનો કલેઇમ ચૂકવવાનો ઇન્કાર કરવાના વીમા કંપનીના નિર્ણયને ગાંધીનગર જિલ્લા ગ્રાહ્ક તકરાર નિવારણ કમીશને ગેરકાયદે અને અયોગ્ય ઠરાવ્યો છે. કમીશનના પ્રમુખ એ.બી.પંચાલ અને સભ્ય શ્રીમતી પી.એમ.પરીખની બેન્ચ દ્વારા એક મહત્ત્વના આદેશ મારફતે ફરિયાદી ડોકટરને તેમની કારની થયેલી નુકસાની બદલ વાહન રીપેરીંગના ખર્ચની રકમ રૃ.૪,૧૯,૨૬૫ તા.૩-૨-૨૦૨૪થી ૯ [&#8230;]</p>
<p>The post <a href="https://bharatmirror.in/2026/05/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-trending-ahmedaba-cardamageduetorainwater-complainttoconsumercommission-gandhinagardi/">વરસાદી પાણીથી કારને થયેલા નુકસાની બદલ ગ્રાહક કમીશને ફરિયાદી ડોકટરને રૂ.૪.૧૯ લાખનો ખર્ચ અપાવ્યો.</a> appeared first on <a href="https://bharatmirror.in">News</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<ul class="wp-block-list">
<li>ગાંધીનગર જિલ્લા ગ્રાહ્ક તકરાર નિવારણ કમીશનનો બહુ મહત્ત્વનો ચુકાદો, યુનિવર્સલ સોમ્પો જનરલ ઇન્શ્યોરન્સ કંપનીને લપડાક</li>



<li>ગ્રાહક સુરક્ષા- ગ્રાહક સત્યાગ્રહ- ગ્રાહક ક્રાંતિ ફાઉન્ડેશનના પ્રમુખ સુચિત્રા પાલ દ્વારા કરાયેલી દલીલો ગ્રાહ્ય રાખીને કમીશને ડોકટરને ખર્ચની રકમ ૯ ટકા વ્યાજ સાથે અપાવતો હુકમ કર્યો, ગ્રાહક કમીશને ફરિયાદી ડોકટરને માનસિક ત્રાસ અને લીગલ કોસ્ટના રૃ.ચાર હજાર વધારાના અપાવ્યા</li>
</ul>



<p>અમદાવાદ: 25 મે 2026:</p>



<p>વરસાદી પાણીના કારણે કારને થયેલા નુકસાનીનો કલેઇમ ચૂકવવાનો ઇન્કાર કરવાના વીમા કંપનીના નિર્ણયને ગાંધીનગર જિલ્લા ગ્રાહ્ક તકરાર નિવારણ કમીશને ગેરકાયદે અને અયોગ્ય ઠરાવ્યો છે. કમીશનના પ્રમુખ એ.બી.પંચાલ અને સભ્ય શ્રીમતી પી.એમ.પરીખની બેન્ચ દ્વારા એક મહત્ત્વના આદેશ મારફતે ફરિયાદી ડોકટરને તેમની કારની થયેલી નુકસાની બદલ વાહન રીપેરીંગના ખર્ચની રકમ રૃ.૪,૧૯,૨૬૫ તા.૩-૨-૨૦૨૪થી ૯ ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા યુનિવર્સલ સોમ્પો જનરલ ઇન્શ્યોરન્સ કંપનીને ફરમાન કર્યું છે. કમીશને ફરિયાદી ડોકટરને માનસિક ત્રાસ અને લીગલ કોસ્ટના ખર્ચ તરીકે રૃ.ચાર હજાર વધારાના ચૂકવી આપવા પણ વીમા કંપનીને હુકમ કર્યો હતો.</p>



<figure class="wp-block-image size-full"><img loading="lazy" decoding="async" width="831" height="554" src="https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-25-at-11.32.56-AM.jpeg" alt="" class="wp-image-35638" srcset="https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-25-at-11.32.56-AM.jpeg 831w, https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-25-at-11.32.56-AM-768x512.jpeg 768w, https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-25-at-11.32.56-AM-90x60.jpeg 90w, https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-25-at-11.32.56-AM-180x120.jpeg 180w, https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-25-at-11.32.56-AM-95x64.jpeg 95w" sizes="auto, (max-width: 831px) 100vw, 831px" /></figure>



<p>કલોલના નાંદોલી ખાતેના રહેવાસી ફરિયાદી ડોકટર પીનાકીન જેશીંગભાઇ શાહ દ્વારા ગ્રાહક સુરક્ષા- ગ્રાહક સત્યાગ્રહ- ગ્રાહક ક્રાંતિ ફાઉન્ડેશનના પ્રમુખ સુચિત્રા પાલ દ્વારા ગાંધીનગર ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં દાખલ કરાયેલી ફરિયાદમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, ફરિયાદી ડોકટરે યુનિવર્સિલ સોમ્પો જનરલ ઇન્શ્યોરન્સ કંપની પાસેથી તેમની ઇનોવા કારની પ્રાઇવેટ કાર પેકેજ પોલિસી વર્ષ ૨૦૧૯માં લીધી હતી. દરમ્યાન ગત તા.૨૩-૭-૨૦૨૩ના રોજ ફરિયાદી ડોકટર આણંદથી વડોદરા જતા હતા ત્યારે રસ્તામાં અતિ ભારે વરસાદના કારણે પાણી ભરાયેલા હતા, જેમાંથી કાર પસાર થતાં ચાલુ ગાડી અચાનક બંધ પડી ગઇ હતી અને છેવટે ટોઇંગ કરીને અમદાવાદ ગેરેજમાં લાવવામાં આવી હતી.<br>ફરિયાદી ડોકટર તરફથી ગ્રાહક સુરક્ષા- ગ્રાહક સત્યાગ્રહ- ગ્રાહક ક્રાંતિ ફાઉન્ડેશનના પ્રમુખ સુચિત્રા પાલે કમીશનનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, ગાડી અમદાવાદ ગેરેજમાં લાવ્યા બાદ મીકેનીક ટેકનીશીયન દ્વારા કારની તપાસ કરી રૃ.૬,૪૩,૯૭૦ના ખર્ચનો એસ્ટીમેટ આપ્યો હતો, </p>



<p>જેથી તે રકમ માટે ફરિયાદી ડોકટરે ઇન્શ્યોરન્સ કંપની પાસે દાવો કર્યો હતો.જેમાં ખુદ વીમા કંપનીના સર્વેયર દ્વારા કારના એન્જિનમાં પાણી ભરાયેલા હોવાનું અને કારને થયેલા નુકસાન માટે રૃ.૨,૪૩,૩૨૨ના ખર્ચનો અંદાજ હોવાનું સર્વેયરે રિપોર્ટમાં જણાવ્યું હરતું. જો કે, તેમછતાં વીમા કંપનીએ ફરિયાદી ડોકટરને કલેઇમ ચૂકવવાનો ઇન્કાર કર્યો હતો. વીમા કંપની દ્વારા અપનાવાયેલું આ વલણ અનફેર ટ્રેડ પ્રકેટીસ અને વીમાની શરતોના ભંગ સમાન હોઇ કમીશને ફરિયાદી ડોકટરને કારની ખર્ચની રકમ વળતર પેટે અપાવવી જોઇએ. કારણ કે, ફરિયાદી ડોકટર તરફથી કારના રીપેરીંગ પાછળ પાંચ લાખથી વધુનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે.</p>



<p> સંસ્થાના પ્રમુખ સુચિત્રા પાલ તરફથી કરાયેલી દલીલો ગ્રાહ્ય રાખીને ગાંધીનગર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશને મહત્ત્વના આદેશ મારફતે ફરિયાદી ડોકટરને તેમની કારની થયેલી નુકસાની બદલ વાહન રીપેરીંગના ખર્ચની રકમ રૃ.૪,૧૯,૨૬૫ તા.૩-૨-૨૦૨૪થી ૯ ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા યુનિવર્સલ સોમ્પો જનરલ ઇન્શ્યોરન્સ કંપનીને હુકમ કર્યો હતો.</p>



<p>#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #CarDamageDueToRainwater #ComplaintToConsumerCommission #GandhiNagarDistrictConsumerContractRedressalCommission #UniversalCompositionGeneralInsuranceCompany #ConsumerSafety #ConsumerSolicitation #ConsumerRevolutionFoundation</p>
<p>The post <a href="https://bharatmirror.in/2026/05/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-trending-ahmedaba-cardamageduetorainwater-complainttoconsumercommission-gandhinagardi/">વરસાદી પાણીથી કારને થયેલા નુકસાની બદલ ગ્રાહક કમીશને ફરિયાદી ડોકટરને રૂ.૪.૧૯ લાખનો ખર્ચ અપાવ્યો.</a> appeared first on <a href="https://bharatmirror.in">News</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>ભારતીય મજદૂર સંઘ સંલગ્ન ગુજરાત ઔધોગિક સુરક્ષા દળ મજદૂર સંઘ દ્વારા પડતર પ્રશ્નો અને આ સંસ્થા ના સીઈઓ ની કનડગતની આક્રોશિત થઈને. આંદોલનાત્મક કાર્યક્રમો ની શરૂઆત કરશે</title>
		<link>https://bharatmirror.in/2026/05/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-trending-indianlaborfederation-gujaratindustrialsecurityforceslaborfederation-agitate/</link>
		
		<dc:creator><![CDATA[ashvin limbachiya]]></dc:creator>
		<pubDate>Mon, 25 May 2026 16:16:59 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://bharatmirror.in/?p=35633</guid>

					<description><![CDATA[<p>પથિક લીંબાચીયા, અમદાવાદ:25 મે 2026: વિશ્વના સહુથી મોટા શ્રમિક સંગઠન એવા ગુજરાત ઔધોગિક સુરક્ષા દળ મજદૂર સંઘ દ્વારા પડતર પ્રશ્નો અને આ સંસ્થા ના સીઈ ઓ ની કનડગત ની આક્રોશિત થઈ ને વારંવાર રજૂઆત છતાં કોઈ હકારાત્મક પરિણામ નહિ આવતા આજ રોજ ભારતીય મજદૂર સંઘ ના પ્રદેશ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી દશ દિવસ માં [&#8230;]</p>
<p>The post <a href="https://bharatmirror.in/2026/05/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-trending-indianlaborfederation-gujaratindustrialsecurityforceslaborfederation-agitate/">ભારતીય મજદૂર સંઘ સંલગ્ન ગુજરાત ઔધોગિક સુરક્ષા દળ મજદૂર સંઘ દ્વારા પડતર પ્રશ્નો અને આ સંસ્થા ના સીઈઓ ની કનડગતની આક્રોશિત થઈને. આંદોલનાત્મક કાર્યક્રમો ની શરૂઆત કરશે</a> appeared first on <a href="https://bharatmirror.in">News</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<ul class="wp-block-list">
<li>ભારતીય મજદૂર સંઘ સંલગ્ન ગુજરાત ઔદ્યોગિક સુરક્ષા મજદૂર સંઘ આક્રોશિત</li>
</ul>



<p>પથિક લીંબાચીયા, અમદાવાદ:<br>25 મે 2026:</p>



<p>વિશ્વના સહુથી મોટા શ્રમિક સંગઠન એવા ગુજરાત ઔધોગિક સુરક્ષા દળ મજદૂર સંઘ દ્વારા પડતર પ્રશ્નો અને આ સંસ્થા ના સીઈ ઓ ની કનડગત ની આક્રોશિત થઈ ને વારંવાર રજૂઆત છતાં કોઈ હકારાત્મક પરિણામ નહિ આવતા આજ રોજ ભારતીય મજદૂર સંઘ ના પ્રદેશ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી દશ દિવસ માં કોઈ હકારાત્મક નિકાલ નહી આવે તો ભારતીય મજદૂર સંઘ ના માર્ગદર્શન હેઠળ ૧૫૫, જેટલા સંલગ્ન સંગઠનો સાથે જિલ્લા મથકો એ આવેદનપત્રો આપી આંદોલનાત્મક કાર્યક્રમો ની શરૂઆત કરશે</p>



<figure class="wp-block-image size-full"><img loading="lazy" decoding="async" width="1280" height="720" src="https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-25-at-1.22.47-AM.jpeg" alt="" class="wp-image-35634" srcset="https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-25-at-1.22.47-AM.jpeg 1280w, https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-25-at-1.22.47-AM-768x432.jpeg 768w" sizes="auto, (max-width: 1280px) 100vw, 1280px" /></figure>



<p>નીચેના મુદ્દે આજની પ્રેસ કરવામાં આવી</p>



<p>સંસ્થા2016/2017માં 150 થી 200 કરોડનો ટન ઓવર ધરાવતી સંસ્થા છે જેમાં અગાઉના ceo સરકારશ્રીમાં જીઆઈએસએફ ને ગુજરાત સરકારમાં સાહસ કરવાનું પત્ર લખેલ છે હાલ 2025/2026 માં અંદાજિત 300થી 400કરોડ ટર્ન ઓવર ધરાવતીસંસ્થા છે તો સરકાર શ્રી GISF ના કર્મચારી નું ગુજરાત સરકાર સાહસ કરવામાં કોઈ પરિપત્ર લખેલ નથી.</p>



<p>જે હાલના સીઓ સાહેબ શ્રી સરકારશ્રીમાં જીઆઇએસએફ માં ફરજ બજાવતા કર્મચારીઓ ને ગુજરાત સાહસ કરવાનું તેમ જ જીઆઇએસએફ સંસ્થા હાલ કેટલાક કરોડ નું ટર્નઓવર ધરાવે છે તેઓ પત્ર તેમજ સરકારશ્રીમાં ભલામણ કરેલ નથી જેઓ પોતાનું મન માન્યું કરેલ છે</p>



<ul class="wp-block-list">
<li>ગવર્નર બોડી અને સરકારશ્રીના મંજૂરી થી અગાઉના સીઈઓ સાહેબ શ્રી જીઆઈએસએફએસ માં સિનિયોરિટી લિસ્ટ બનાવેલ હતું જેમાં સરકારશ્રી અને ગવર્નર બોડી એ મંજૂર કરેલ પત્ર પણ સહીવાળો હોવા છતાં હાલના સીઈઓ સાહેબ નીતિ નિયમો બાજુમાં મૂકીને પોતાનું મનમાંની હુકમ તેમજ જ્ઞાતિવાદ GISF માં હુકમ ચલાવેલ છે.તેમ GISF કર્મચારી સરકાર સાથે કેટલાક કર્મચારીઓ સહલગ્ન હોવાથી તેઓની સાથે ભેદભાવ કરવામાં આવેલ છે .</li>
</ul>



<ul class="wp-block-list">
<li>જીઆઈએસએફ ફરજ બજાવતા કર્મચારીઓ ભારતીય જનતા પાર્ટી RSS , ભારતીય મજદૂર સંઘ ના કર્મચારીઓ આ સંઘો સાથે સંલગ્ન હોવાથી તેમના વિરુદ્ધ મનોગ્રંથિ ધરાવતા હોવાથી હાલના સીઈઓ GISF ના કર્મચારી આ હાલના પ્રમોશન ન આપવું ,તેમજ સાચી તપાસ કર્યા વગર નોટિસ આપવી, સાચી તપાસ કર્યા વગર છ મહિના સસ્પેન્ડ કરવા, સસ્પેન્ડ કર્યા પછી પણ ડિસમિસ કરવાની નોટિસ આપે છે અને સસ્પેન્ડ કરે તો છ મહિના સુધી ઘરે વગર પગારે ઘરે બેસાડે છે</li>
</ul>



<ul class="wp-block-list">
<li>હાલના સીઈઓ સાહેબ જીઆઈએસએફના ગવર્મેન્ટ બોડીના નીતિ નિયમો બાજુમાં મૂકીને પોતાના મનમાંની નિયમો બનાવીને પોતાનો એક હથ્થુ શાસન ચલાવે છે જેમાં પારદર્શકતા નથી</li>
</ul>



<ul class="wp-block-list">
<li>હાલના સીઈઓ જીઆઈએસએફમાં કોઈ રૂલ્સ નથી કે કોઈ ગવર્મેન્ટ કર્મચારીઓમાં પણ રૂલ્સ નથી તેવા પોતાના મનમાં નિયમો બનાવીને જીઆઈએસએફ ના કર્મચારીઓ ગુમરાહ કરવામાં આવેલ છે જેમ કે સિનિયર સિક્યુરિટી ગાર્ડ પોતાની ફરજ પણ કરવાની હોય છે તેમજ 100 કિલોમીટર દૂર સિનિયર સિક્યુરિટી ગાર્ડ ના પોઇન્ટો આપી તેઓ સિનિયર સિક્યુરિટી નો ગાર્ડ નો ચાર્જ આપી બીજા અન્ય પોઈન્ટો ચેક વિઝીટ કરવા મજબૂર કરવામાં આવેલ છે અને તેઓને પગાર ધોરણ કાંઈ આપવામાં આવતું નથી બીજા અન્ય પોઇન્ટ પર ચાર્જ આપવામાં આવતા 50 થી 100 કિલોમીટર ની અંદર જવા આવવા માટે ભથ્થું પણ આપવામાં આવતું નથી.</li>
</ul>



<ul class="wp-block-list">
<li>તેમજ સિનિયર સિટી ગાર્ડ પોતાની ફરજ બજાવતા હોય તે સમયે બીજા અન્ય પોઇન્ટનો ચાર્જ આપવામાં આવેલ હોય અંદાજિત 50 થી 100 કિલોમીટરની અંદર તેઓ પોતાની ફરજ કરશે કે બીજા અન્ય પોઇન્ટની જવાબદારી આપેલ હોય તેને દેખરેખ કરવાની હોય છે તો તેઓ પોતાની ફરજ દરમિયાન ક્યાંક ચાર્જમાં આપેલ અન્ય પોઇન્ટમાં ક્યાંક બનાવવામાં આવશે? તો એ સમયે પોતાનો પોઇન્ટ પર ફરજ બજવતા સમયે સિનિયર સિક્યુરિટી ગાર્ડ પોતાના પોઈન્ટ પર ફરજ છોડીને કઈ રીતે 50 થી 100 કિલોમીટર દૂર જઈ શકશે. તે માટે હાલના સીઈઓ ગવર્મેન્ટ બોડી ના નિયમો વિરુદ્ધ સિનિયર સિક્યુરિટી ગાર્ડ બનાવી ગુમરાહ કરી રહ્યા છે.</li>
</ul>



<ul class="wp-block-list">
<li>હાલ ના સીઈઓ સિનિયર સિક્યુરિટી ગાર્ડ બનાવેલ છે તેમાં કોઈ નીતિ નિયમો નથી. સિનિયર સિક્યુરિટી ગાર્ડ બનાવેલા પોતાના ઘરથી 100 થી 150 કિલોમીટર દૂર સિક્યુરિટી ગાર્ડ માં ફરજ બજાવે છે અને તેઓને સિનિયર સિક્યુરિટીનો ગાર્ડનો ચાર્જ તેઓને એમ કહેવામાં આવેલ છે કે મહિનામાં બે વખત ચાર્જ આપેલ જે તે જગ્યા પર વિઝીટ જવું. આ તે કેવો નીતિ નિયમ?</li>
</ul>



<ul class="wp-block-list">
<li>GISF ના હાલ ના સીઈઓ સાહેબ આવ્યા પછી પગાર સ્લીપ GISF ના તમામ કર્મચારી ઓ ને. છેલ્લા એક વર્ષથી પગાર સ્લીપ આપવાનું બંધ કરી દીધું છે તેમજ કોઈ પરિપત્ર સીઈઓ સાહેબ દ્વારા પગાર સ્લીપ બાબત પાડવામાં આવેલ નથી. તેઓ પોતાનું મન માની કરી સરકાર શ્રી ના તેમજ ગવર્નિગ્ બોડી ના નીતિ નિયમો વિરુદ્ધ હાલ ના સીઈઓ પોતાના નીતિ નિયમો મુજબ GISF હકુમત ચલાવતા હોય એમ કર્મચારી ઓ પર વલણ ધરાવે છે</li>
</ul>



<p>ઉપરોકત મુદ્દે સંગઠન ગુજરાત ઔધોગિક સુરક્ષા દળ મજદુર સંઘના પ્રદેશ અઘ્યક્ષ શ્રી ઉમાકાન્તભાઈ કે પરમાર , મહામંત્રી શ્રી મહેશ ભાઈ વી સોલંકી સાથે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ ના ઉપાધ્યક્ષ અને મિડીયા ઇન્ચાર્જ રાજેન્દ્રસિંહ ચુડાસમા , અમદાવાદ વિભાગ સંગઠન મંત્રી બાબુ સિંહ એચ ગોહિલ જિલ્લા મંત્રી અનિલભાઈ કે પરમાર ની ઉપસ્થિતિ માં અગામી દશ દિવસ માં તંત્ર કોઈ હકારાત્મક ઉકેલ નહિ આપે તો જિલ્લા મથકો એ ભારતીય મજદૂર સંઘ ના ૧૫૫ પારિવારીક યુનિયનો સાથે આવેદનપત્રો સહિત હડતાળ સુધી ના કાર્યક્રમો ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ ના માર્ગદર્શન હેઠળ કરવાં માં આવશે એમ પ્રદેશ મિડીયા ઇન્ચાર્જ રાજેન્દ્ર સિંહ ચુડાસમા એ જણાવ્યું હતું</p>



<p>#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #IndianLaborFederation #GujaratIndustrialSecurityForcesLaborFederation #AgitatedPrograms #ahmedaba</p>
<p>The post <a href="https://bharatmirror.in/2026/05/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-trending-indianlaborfederation-gujaratindustrialsecurityforceslaborfederation-agitate/">ભારતીય મજદૂર સંઘ સંલગ્ન ગુજરાત ઔધોગિક સુરક્ષા દળ મજદૂર સંઘ દ્વારા પડતર પ્રશ્નો અને આ સંસ્થા ના સીઈઓ ની કનડગતની આક્રોશિત થઈને. આંદોલનાત્મક કાર્યક્રમો ની શરૂઆત કરશે</a> appeared first on <a href="https://bharatmirror.in">News</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>રામી પરિવાર અને સિલ્વર ગાર્ડેનિયા સોસાયટી, ગોતા દ્વારા ભવ્ય &#8216;શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવ&#8217; નું આયોજન</title>
		<link>https://bharatmirror.in/2026/05/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-trending-ramifamily-silvergardeniasociety-gota-shrimadbhagavatsaptahgyanyajnamahotsav/</link>
		
		<dc:creator><![CDATA[ashvin limbachiya]]></dc:creator>
		<pubDate>Mon, 25 May 2026 15:57:37 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://bharatmirror.in/?p=35628</guid>

					<description><![CDATA[<p>પથિક લીંબાચીયા, અમદાવાદ: 25 મે 2026: અમદાવાદ &#8211; ગોતા ખાતે આવેલ સિલ્વર ગાર્ડેનિયા સોસાયટીમાં રામી પરિવારના સંયુક્ત ઉપક્રમે આયોજિત &#8216;શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવ&#8217; માં દિવ્ય આશીર્વાદ મેળવવા માટે તમામ ભક્તજનોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ભવ્ય આધ્યાત્મિક મહોત્સવ તારીખ ૨૧ મે થી ૨૭ મે, ૨૦૨૬ દરમિયાન યોજાઈ રહ્યો છે. શ્રી ડિટેકટિવ અભિષેકભાઈ રામી, [&#8230;]</p>
<p>The post <a href="https://bharatmirror.in/2026/05/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-trending-ramifamily-silvergardeniasociety-gota-shrimadbhagavatsaptahgyanyajnamahotsav/">રામી પરિવાર અને સિલ્વર ગાર્ડેનિયા સોસાયટી, ગોતા દ્વારા ભવ્ય &#8216;શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવ&#8217; નું આયોજન</a> appeared first on <a href="https://bharatmirror.in">News</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<ul class="wp-block-list">
<li>પૂજ્ય શાસ્ત્રી શ્રી ડૉ. ધવલભાઈ જોશીના વ્યાસપીઠે યોજાનારી સપ્તાહમાં દરરોજ વિવિધ ધાર્મિક ઉત્સવો, અગ્રણી સંતોની ઉપસ્થિતિ અને પિતૃ તર્પણના વિશેષ કાર્યો યોજાશે.</li>
</ul>



<p>પથિક લીંબાચીયા, અમદાવાદ:</p>



<p>25 મે 2026:</p>



<p>અમદાવાદ &#8211; ગોતા ખાતે આવેલ સિલ્વર ગાર્ડેનિયા સોસાયટીમાં રામી પરિવારના સંયુક્ત ઉપક્રમે આયોજિત &#8216;શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવ&#8217; માં દિવ્ય આશીર્વાદ મેળવવા માટે તમામ ભક્તજનોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ભવ્ય આધ્યાત્મિક મહોત્સવ તારીખ ૨૧ મે થી ૨૭ મે, ૨૦૨૬ દરમિયાન યોજાઈ રહ્યો છે.</p>



<figure class="wp-block-image size-full"><img loading="lazy" decoding="async" width="824" height="404" src="https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-25-at-10.51.34-AM.jpeg" alt="" class="wp-image-35630" srcset="https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-25-at-10.51.34-AM.jpeg 824w, https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-25-at-10.51.34-AM-768x377.jpeg 768w, https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-25-at-10.51.34-AM-822x404.jpeg 822w" sizes="auto, (max-width: 824px) 100vw, 824px" /></figure>



<p>શ્રી ડિટેકટિવ અભિષેકભાઈ રામી, શ્રીમતી એડવોકેટ અંજનાબેન રામી અને કુમારી પૃથ્વીબેન રામી દ્વારા આયોજિત આ પવિત્ર કથાનું અધિક માસ નિમિત્તે વિશેષ મહત્વ છે. આ મહોત્સવમાં સ્વ. શ્રી વસંતકુમાર રામી તથા સ્વ. શ્રીમતી મયુરાબેન રામીના પરમ કલ્યાણાર્થે અને તેમની મધુર સ્મૃતિમાં વિશેષ પિતૃ તર્પણ વિધિઓ અને પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.</p>



<figure class="wp-block-image size-full"><img loading="lazy" decoding="async" width="860" height="400" src="https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-25-at-10.52.52-AM.jpeg" alt="" class="wp-image-35631" srcset="https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-25-at-10.52.52-AM.jpeg 860w, https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-25-at-10.52.52-AM-768x357.jpeg 768w" sizes="auto, (max-width: 860px) 100vw, 860px" /></figure>



<p>આ સપ્તાહ દરમિયાન અમદાવાદ (મંડળવાળા) ના પ્રખર વક્તા પૂજ્ય શાસ્ત્રી શ્રી ડૉ. ધવલભાઈ જોશી તેમની આગવી અને અદ્ભુત શૈલીમાં ભક્તોને રસપાન કરાવી રહ્યા છે. કથાનો દૈનિક સમય દરરોજ રાત્રે ૮:૦૦ થી ૧૧:૩૦ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે.</p>



<p>આ દિવ્ય પ્રસંગે શ્રી ડિટેકટિવ અભિષેકભાઈ રામીએ જણાવ્યું કે, &#8220;હું તમામ ભક્તજનોને આ આધ્યાત્મિક યાત્રામાં જોડાવા માટે હૃદયપૂર્વક આમંત્રણ આપું છું. આ ધાર્મિક મહોત્સવને સમુદાય માટે આટલી સુંદર રીતે આયોજિત કરવા બદલ હું અંજના, પૃથ્વી, સમગ્ર રામી પરિવાર અને સિલ્વર ગાર્ડેનિયા સોસાયટીના તમામ સભ્યોનો આભાર માનું છું.&#8221;</p>



<p>મહોત્સવના વિવિધ ધાર્મિક ઉત્સવોની વિગતો આપતા એડવોકેટ શ્રીમતી અંજનાબેન અભિષેકભાઈ રામીએ જણાવ્યું કે:</p>



<p>&#8220;આ કથામાં દરરોજ ભક્તોને એક નવો દિવ્ય આનંદ મળશે. જેમાં પોથી યાત્રા, કપિલ જન્મ, નરસિંહ અવતાર, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન અન્નકૂટ પૂજા, રુકમિણી વિવાહ અને સુદામા ચરિત્ર જેવા પવિત્ર ઉત્સવો ધામધૂમથી ઉજવવામાં આવશે. આ ઉપરાંત, ૨૮ મે ના રોજ, સવારે વિશેષ પૂજા અને સાંજે મહાપ્રસાદ સાથે ભવ્ય નારાયણ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે. હું તમામ ભક્તોને આ કથાનો લાભ લઈ પ્રભુના આશીર્વાદ મેળવવા વિનંતી કરું છું.&#8221;</p>



<p>આ મહોત્સવની આધ્યાત્મિક ભવ્યતા વધારવા માટે આયોજકો દ્વારા દેશના અગ્રણી સંતો, મહંતો અને મહામંડલેશ્વરોને રૂબરૂ આમંત્રિત કરવામાં આવ્યા છે, જેઓ કથા દરમિયાન પધારીને ભક્તોને પોતાના આશીર્વચન પાઠવશે.</p>



<p>પધારનારા પૂજનીય સંતો-મહંતોની યાદી:<br>પરમ પૂજ્ય ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી દિલીપદાસજી મહારાજ (જગન્નાથ મંદિર, અમદાવાદ)</p>



<p>પૂજ્ય જાનકીદાસજી બાપુ (રવિથાન તીર્થ, કામીલજા)</p>



<p>પૂજ્ય કાળીદાસ બાપુ (ગૌરક્ષક, દેકાવાડા)</p>



<p>પૂજ્ય રામેશ્વરદાસજી બાપુ (ઉજ્જૈન)</p>



<p>પૂજ્ય બાલકનાથ બાપુ (જીવાપુરાગામ)</p>



<p>પૂજ્ય આચાર્ય શ્રી રણછોડ દાદા (બ્રહ્મવેલ, ડીસા)</p>



<p>પૂજ્યશ્રી દાનભાબાપુ (સુરાપુરાધામ, ભોનાદ)</p>



<p>રામી પરિવાર અને સિલ્વર ગાર્ડેનિયા સોસાયટી દ્વારા તમામ મીડિયા પ્રતિનિધિઓ, ભક્તજનો અને ધર્મપ્રેમી જનતાને આ દિવ્ય મહોત્સવમાં પધારવા ભાવભીનું આમંત્રણ છે.</p>



<p>એક નજરમાં કાર્યક્રમ:<br>કાર્યક્રમ: શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવ</p>



<p>તારીખ: ૨૧ મે થી ૨૭ મે, ૨૦૨૬ (૨૮ મે ના રોજ નારાયણ યજ્ઞ અને મહાપ્રસાદ)</p>



<p>કથાનો સમય: દરરોજ રાત્રે ૮:૦૦ થી ૧૧:૩૦ વાગ્યા સુધી</p>



<p>સ્થળ: સિલ્વર ગાર્ડેનિયા સોસાયટી, ગોતા, અમદાવાદ</p>



<p>વ્યાસપીઠ પરથી કથાકાર: પૂજ્ય શાસ્ત્રી શ્રી ડૉ. ધવલભાઈ જોશી</p>



<p>મીડિયા સંપર્ક:<br>આયોજક: રામી પરિવાર અને સિલ્વર ગાર્ડેનિયા સોસાયટી પરિવાર</p>



<p>સ્થળ: ગોતા, અમદાવાદ, ગુજરાત</p>



<p>#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #RamiFamily #SilverGardeniaSociety-Gota #ShrimadBhagavatSaptahGyanYajnaMahotsav #PujyaShastriShriDr.DhavalbhaiJoshinaVyaspeeth #ahmedaba<br><br><br></p>
<p>The post <a href="https://bharatmirror.in/2026/05/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-trending-ramifamily-silvergardeniasociety-gota-shrimadbhagavatsaptahgyanyajnamahotsav/">રામી પરિવાર અને સિલ્વર ગાર્ડેનિયા સોસાયટી, ગોતા દ્વારા ભવ્ય &#8216;શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવ&#8217; નું આયોજન</a> appeared first on <a href="https://bharatmirror.in">News</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>जैकी श्रॉफ की &#8216;द ग्रेट ग्रैंड सुपर हीरो&#8217; ने रचा इतिहास, 10,000 पौधों से बने भव्य इंस्टॉलेशन को मिला गोल्डन वर्ल्ड रिकॉर्ड</title>
		<link>https://bharatmirror.in/2026/05/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-trending-ahmedaba-jackieshroff-apnabhidu-jackieshroffsthegreatgrandsuperhero-10000-sa/</link>
		
		<dc:creator><![CDATA[ashvin limbachiya]]></dc:creator>
		<pubDate>Mon, 25 May 2026 15:38:19 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://bharatmirror.in/?p=35620</guid>

					<description><![CDATA[<p>पथिक लींबाचीया, अमदाबाद: 25 मई 2026: सिनेमा और पर्यावरण संरक्षण को एक साथ जोड़ने वाली अपनी तरह की अनोखी प्रमोशनल एक्टिविटी के तहत &#8216;द ग्रेट ग्रैंड सुपर हीरो&#8217; ने एक विशाल ग्राउंड इंस्टॉलेशन पेश किया है, जिसे 10,000 पौधों से तैयार किया गया है। इस खास इंस्टॉलेशन में पौधों की मदद से फिल्म का नाम [&#8230;]</p>
<p>The post <a href="https://bharatmirror.in/2026/05/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-trending-ahmedaba-jackieshroff-apnabhidu-jackieshroffsthegreatgrandsuperhero-10000-sa/">जैकी श्रॉफ की &#8216;द ग्रेट ग्रैंड सुपर हीरो&#8217; ने रचा इतिहास, 10,000 पौधों से बने भव्य इंस्टॉलेशन को मिला गोल्डन वर्ल्ड रिकॉर्ड</a> appeared first on <a href="https://bharatmirror.in">News</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<p>पथिक लींबाचीया, अमदाबाद:</p>



<p>25 मई 2026:</p>



<p>सिनेमा और पर्यावरण संरक्षण को एक साथ जोड़ने वाली अपनी तरह की अनोखी प्रमोशनल एक्टिविटी के तहत &#8216;द ग्रेट ग्रैंड सुपर हीरो&#8217; ने एक विशाल ग्राउंड इंस्टॉलेशन पेश किया है, जिसे 10,000 पौधों से तैयार किया गया है। इस खास इंस्टॉलेशन में पौधों की मदद से फिल्म का नाम बेहद भव्य और आकर्षक अंदाज़ में तैयार किया गया, जिसने सभी का ध्यान अपनी ओर खींच लिया। मनीष सैनी द्वारा लिखित और निर्देशित इस फिल्म को ज़ी स्टूडियोज़ और अहमदाबाद फिल्म्स ने प्रोड्यूस किया है। &#8216;द ग्रेट ग्रैंड सुपर हीरो&#8217; दादाजी को भारत के पहले सुपरहीरो के रूप में बड़े पर्दे पर लाने की वजह से पहले ही चर्चा में है और अब 29 मई, 2026 को रिलीज़ होने से पहले ही इतिहास रचने के कारण भी सुर्खियों में बनी हुई है।</p>



<figure class="wp-block-image size-full"><img loading="lazy" decoding="async" width="1175" height="720" src="https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-25-at-6.49.49-AM.jpeg" alt="" class="wp-image-35621" srcset="https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-25-at-6.49.49-AM.jpeg 1175w, https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-25-at-6.49.49-AM-768x471.jpeg 768w" sizes="auto, (max-width: 1175px) 100vw, 1175px" /></figure>



<p>अहमदाबाद के द क्यूब क्लब में आयोजित इस बड़े आयोजन ने पूरे वेन्यू को एक जीवंत कला रूप में बदल दिया। &#8216;अपना भिड़ू&#8217; की भावना से प्रेरित इस पहल ने फिल्म प्रमोशन को सिर्फ प्रचार तक सीमित नहीं रखा, बल्कि इसे प्रकृति, रचनात्मकता और भावनाओं के खूबसूरत जश्न में बदल दिया।</p>



<figure class="wp-block-image size-full"><img loading="lazy" decoding="async" width="1280" height="720" src="https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-25-at-6.49.47-AM.jpeg" alt="" class="wp-image-35622" srcset="https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-25-at-6.49.47-AM.jpeg 1280w, https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-25-at-6.49.47-AM-768x432.jpeg 768w" sizes="auto, (max-width: 1280px) 100vw, 1280px" /></figure>



<p>इस अभियान ने एक ऐतिहासिक उपलब्धि भी अपने नाम की। इसे &#8216;ग्राउंड पर पौधों से अक्षरों की सबसे बड़ी आकृति बनाने&#8217; के लिए आधिकारिक तौर पर गोल्डन वर्ल्ड रिकॉर्ड से सम्मानित किया गया। इसके साथ ही यह भारतीय फिल्म प्रमोशंस के इतिहास में एक खास मुकाम बन गया।</p>



<figure class="wp-block-image size-full"><img loading="lazy" decoding="async" width="1200" height="1600" src="https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-25-at-4.59.13-AM.jpeg" alt="" class="wp-image-35624" srcset="https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-25-at-4.59.13-AM.jpeg 1200w, https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-25-at-4.59.13-AM-768x1024.jpeg 768w, https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-25-at-4.59.13-AM-1152x1536.jpeg 1152w" sizes="auto, (max-width: 1200px) 100vw, 1200px" /></figure>



<p>पौधों से तैयार किया गया यह खास इंस्टॉलेशन इस बात को खूबसूरती से प्रदर्शित करता है कि कहानी और पर्यावरण को साथ लेकर भी कुछ बड़ा और अलग किया जा सकता है। ऐसे समय में, जब फिल्म प्रमोशन में हर कोई कुछ नया करने की कोशिश कर रहा है, &#8216;द ग्रेट ग्रैंड सुपर हीरो&#8217; ने सिर्फ बड़े स्तर पर नहीं, बल्कि एक बहुत ही नेक विचार के साथ अपनी अलग पहचान बनाई है।</p>



<p>यह पहल फिल्म की भावना से भी पूरी तरह जुड़ी हुई नजर आती है- बड़ी, दिल से जुड़ी और सबसे अलग। ठीक वैसे ही जैसे जैकी श्रॉफ, जिन्हें लोग प्यार से &#8216;भिड़ू&#8217; कहते हैं और जो अपनी सादगी और प्रकृति से लगाव के लिए जाने जाते हैं, यह पूरा अभियान भी बेहद सच्चा और अपनापन महसूस कराने वाला लगता है।</p>



<p>अपनी भव्यता और पर्यावरण को लेकर सकारात्मक संदेश की वजह से यह इंस्टॉलेशन लोगों का खूब ध्यान खींच रहा है। इसके साथ ही, &#8216;द ग्रेट ग्रैंड सुपर हीरो&#8217; अपनी कहानी और अलग अंदाज़ के प्रमोशन के जरिए खुद को बाकी फिल्मों से अलग साबित कर रही है।</p>



<p>#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #JackieShroff’ #ApnaBhidu #JackieShroff’sTheGreatGrandSuperHero #10,000-saplinginstallationearnsGoldenWorldRecord ##GoldenWorldRecord #GoldenWorldRecordforLargestFormationofLettersThroughPlantsonGround  #GrandSuperHerohasunveiledmassivegroundinstallationcreatedusinganastounding10,000saplingsforformingthefilm’s</p>
<p>The post <a href="https://bharatmirror.in/2026/05/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-trending-ahmedaba-jackieshroff-apnabhidu-jackieshroffsthegreatgrandsuperhero-10000-sa/">जैकी श्रॉफ की &#8216;द ग्रेट ग्रैंड सुपर हीरो&#8217; ने रचा इतिहास, 10,000 पौधों से बने भव्य इंस्टॉलेशन को मिला गोल्डन वर्ल्ड रिकॉर्ड</a> appeared first on <a href="https://bharatmirror.in">News</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>વન નેશન, વન ઇલેકશન બીલને લઇ જેપીસી દ્વારા બાર કાઉ.ના પ્રતિનિધિમંડળ અને ન્યાયિક પદાધિકારીઓ સાથે બેઠક</title>
		<link>https://bharatmirror.in/2026/05/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-trending-onenationoneelectionbilljpcholdsmeetingwithbarcouncilfinancecommitteereprese/</link>
		
		<dc:creator><![CDATA[ashvin limbachiya]]></dc:creator>
		<pubDate>Fri, 22 May 2026 05:50:54 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://bharatmirror.in/?p=35615</guid>

					<description><![CDATA[<p>-નિવૃત્ત ન્યાયમૂર્તિઓ, હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનના હોદેદારો સહિતના લોકોએ પણ પોતાના મંતવ્યો-સૂચનો રજૂ કર્યા -જેપીસીની સાથેની બેઠકમાં ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લા, નિવૃત્ત ન્યાયમૂર્તિ આર.આર.ત્રિપાઠી, આર.પી.ઢોલરિયા, યુસીસી કમીટીના સભ્ય આર.સી.કોડેકર સહિતના મહાનુભાવો ખાસ જોડાયા અમદાવાદ: 22 મે 2026: વન નેશન, વન ઇલેકશનના પ્રસ્તાવિત બીલને લઇ જેપીસી(જોઇન્ટ પાર્લામેન્ટરી કમીટી)ના સભ્યો દ્વારા આજે ગાંધીનગરમાં ગીફ્ટ [&#8230;]</p>
<p>The post <a href="https://bharatmirror.in/2026/05/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-trending-onenationoneelectionbilljpcholdsmeetingwithbarcouncilfinancecommitteereprese/">વન નેશન, વન ઇલેકશન બીલને લઇ જેપીસી દ્વારા બાર કાઉ.ના પ્રતિનિધિમંડળ અને ન્યાયિક પદાધિકારીઓ સાથે બેઠક</a> appeared first on <a href="https://bharatmirror.in">News</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<p>-નિવૃત્ત ન્યાયમૂર્તિઓ, હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનના હોદેદારો સહિતના લોકોએ પણ પોતાના મંતવ્યો-સૂચનો રજૂ કર્યા</p>



<p>-જેપીસીની સાથેની બેઠકમાં ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લા, નિવૃત્ત ન્યાયમૂર્તિ આર.આર.ત્રિપાઠી, આર.પી.ઢોલરિયા, યુસીસી કમીટીના સભ્ય આર.સી.કોડેકર સહિતના મહાનુભાવો ખાસ જોડાયા</p>



<p>અમદાવાદ: 22 મે 2026:</p>



<p>વન નેશન, વન ઇલેકશનના પ્રસ્તાવિત બીલને લઇ જેપીસી(જોઇન્ટ પાર્લામેન્ટરી કમીટી)ના સભ્યો દ્વારા આજે ગાંધીનગરમાં ગીફ્ટ સીટી ખાતે ગુજરાત બાર કાઉન્સીલના પ્રતિનિધિમંડળ, ન્યાયિક પદાધિકારીઓ, નિવૃત્ત ન્યાયમૂર્તિઓ અને હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનના પદાધિકારીઓ સાથે એક મહત્ત્વની બેઠક યોજાઇ હતી. જે દરમ્યાન બાર કાઉન્સીલના પ્રતિનિધિમંડળે લેખિત રજૂઆત અને અન્ય મહત્ત્વના સૂચનો સુપ્રત કર્યા હતા.</p>



<figure class="wp-block-image size-full"><img loading="lazy" decoding="async" width="1800" height="2400" src="https://bharatmirror.in/wp-content/uploads/2026/05/4G8A0643-copy.jpg.jpeg" alt="" class="wp-image-35617" srcset="https://bharatmirror.in/wp-content/uploads/2026/05/4G8A0643-copy.jpg.jpeg 1800w, https://bharatmirror.in/wp-content/uploads/2026/05/4G8A0643-copy.jpg-768x1024.jpeg 768w, https://bharatmirror.in/wp-content/uploads/2026/05/4G8A0643-copy.jpg-1152x1536.jpeg 1152w, https://bharatmirror.in/wp-content/uploads/2026/05/4G8A0643-copy.jpg-1536x2048.jpeg 1536w" sizes="auto, (max-width: 1800px) 100vw, 1800px" /></figure>



<p>વન નેશન, વન ઇલેકશન અગેના સૂચિત બીલને લઇ દેશભરમાંથી વિવિધ ક્ષેત્રોના લોકોના અને અસરકર્તા સ્ટેકહોલ્ડર્સની રજૂઆતો, સૂચનો અને વાંધાઓ સાંભળવા જોઇન્ટ પાર્લામેન્ટરી કમીટીના ૨૯ સભ્યોની કમીટી દેશના જુદા જુદા રાજયોમાં બેઠકો યોજી મહત્ત્વની કામગીરી હાથ ધરી રહી છે. દેશના છ રાજયોમા આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ હાલ જેપીસી ગુજરાત રાજયમાં આવી છે. છેલ્લા ત્રણ દિવસથી તે વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો, તજજ્ઞાો સહિતના લોકોને સાંભળી રહી છે.</p>



<p>જેમાં આજે ગાંધીનગર ગીફ્ટ સીટી ખાતે બપોરે ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લા સહિતના ૧૪ સભ્યોના પ્રતિનિધિમંડળે જેપીસી સાથે મહત્ત્વની બેઠક યોજી હતી. જેમાં બાર કાઉન્સીલના પ્રતિનિધિમંડળ ઉપરાંત, ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ જસ્ટિસ આર.આર.ત્રિપાઠી, પૂર્વ જસ્ટિસ આર.પી.ઢોલરિયા, યુનિફોર્મ સિવિલ કોડ(યુસીસી)ના સભ્ય આર.સી.કોડેકર, અન્ય ન્યાયિક પદાધિકારીઓ, ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનના હોદ્દેદારો સહિતના લોકો પણ જોડાયા હતા. લગભગ એકથી દોઢ કલાક સુધી ચાલેલી બેઠકમાં જેપીસી દ્વારા વન નેશન, વન ઇલેકશન અંગેના સૂચિત બીલને લઇ પ્રાથમિક જાણકારી સહિતના અન્ય પાસાઓથી મુલાકાતીઓને માહિતગાર કરાયા હતા.</p>



<p>તો, સામેપક્ષે બેઠકમાં જોડાયેલા ઉપરોકત મહાનુભાવોએ પણ તેના તરફથી રજૂઆત, સૂચનો અને ભલામણ કરી હતી. ગુજરાત બાર કાઉન્સીલના પ્રતિનિધિમંડળ તરફથી વન નેશન, વન ઇલેકશન બીલને લઇ લેખિત રજૂઆત અને સૂચનો જેપીસીને સુપ્રત કરાયા હતા. જેપીસીએ બેઠકના અંતે ભાગ લેનાર તમામ સભ્યોના અભિગમ પરત્વે સંતોષ વ્યકત કર્યો હતો અને હજુ પણ જો તેમના તરફથી કોઇ વધારાના સૂચનો, વાંધાઓ કે રજૂઆત અથવા કોઇ સુધારા-વધારા હોય તો આગામી પંદર દિવસમાં જેપીસી(જોઇન્ટ પાર્લામેન્ટરી કમીટી)ને સુપ્રત કરવા પણ મંજૂરી આપી હતી. તેમના તરફથી રજૂ કરાયેલા વાંધા-સૂચનો કે રજૂઆતના મુદ્દા વિચારણામાં લેવાની પણ જેપીસીના સભ્યો તરફથી હૈયાધારણ અપાઇ હતી.</p>



<p>#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #OneNation,OneElectionBillJPCholdsmeetingwithBarCouncilFinanceCommitteerepresentativesandjudicialofficers #JointParliamentaryMeeting #HighCourtAdvocatesAssociation #OneNation,OneElection #ahmedaba</p>
<p>The post <a href="https://bharatmirror.in/2026/05/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-trending-onenationoneelectionbilljpcholdsmeetingwithbarcouncilfinancecommitteereprese/">વન નેશન, વન ઇલેકશન બીલને લઇ જેપીસી દ્વારા બાર કાઉ.ના પ્રતિનિધિમંડળ અને ન્યાયિક પદાધિકારીઓ સાથે બેઠક</a> appeared first on <a href="https://bharatmirror.in">News</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>સગી બહેનની હત્યા અને પિતા-ભાણેજને ગંભીર ઇજાઓ પહોંચાડનાર આરોપીને જન્મટીપની સજા</title>
		<link>https://bharatmirror.in/2026/05/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-trending-sister-in-lawmurder-accusedwhocausedseriousinjuriestofather-nephewgetslife-s/</link>
		
		<dc:creator><![CDATA[ashvin limbachiya]]></dc:creator>
		<pubDate>Fri, 22 May 2026 05:39:44 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://bharatmirror.in/?p=35611</guid>

					<description><![CDATA[<p>અમદાવાદ: 22 મે 2026: રામોલ વિસ્તારમાં સગી બહેનની હત્યા કરવાના અને પિતા તથા ભાણેજ પર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડવાના ચકચારભર્યા કેસમાં આરોપી મદનસિંહ ઉર્ફે મહેન્દ્રસિંહ શેતાનસિંહ રાઓલ (ચાવડા)ને અત્રેના પ્રિન્સીપાલ જજ હેમાંગ રાજેન્દ્ર રાવલએ ગુનેગાર ઠરાવીને જન્મટીપની આકરી સજા ફટકારતો ચુકાદો જાહેર કર્યો છે. કોર્ટે નોંધ્યું હતું કે, હત્યાના કેસમાં મેડિકલ પુરાવાને આધારે [&#8230;]</p>
<p>The post <a href="https://bharatmirror.in/2026/05/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-trending-sister-in-lawmurder-accusedwhocausedseriousinjuriestofather-nephewgetslife-s/">સગી બહેનની હત્યા અને પિતા-ભાણેજને ગંભીર ઇજાઓ પહોંચાડનાર આરોપીને જન્મટીપની સજા</a> appeared first on <a href="https://bharatmirror.in">News</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<ul class="wp-block-list">
<li>મકાન ખાલી કરી બીજે જતા રહેવા ઝઘડો કરી આરોપીએ સગી બહેનનું મર્ડર કર્યું, તેને બચાવવા વચ્ચે પડેલા પિતા અને ભાણેજને પણ જીવલેણ હુમલાનો ભોગ બનાવ્યા.</li>



<li>ભદ્ર સેશન્સ કોર્ટે રાજય સરકાર તરફથી અધિક સરકારી વકીલ ભાવેશ એસ.પટેલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી મદનસિંહ રાઓલ(ચાવડા)ને આજીવન કેદની સજા ફટકારી.</li>
</ul>



<p>અમદાવાદ: 22 મે 2026:</p>



<p>રામોલ વિસ્તારમાં સગી બહેનની હત્યા કરવાના અને પિતા તથા ભાણેજ પર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડવાના ચકચારભર્યા કેસમાં આરોપી મદનસિંહ ઉર્ફે મહેન્દ્રસિંહ શેતાનસિંહ રાઓલ (ચાવડા)ને અત્રેના પ્રિન્સીપાલ જજ હેમાંગ રાજેન્દ્ર રાવલએ ગુનેગાર ઠરાવીને જન્મટીપની આકરી સજા ફટકારતો ચુકાદો જાહેર કર્યો છે. કોર્ટે નોંધ્યું હતું કે, હત્યાના કેસમાં મેડિકલ પુરાવાને આધારે આરોપી વિધ્ધનો ફરિયાદપક્ષનો કેસ પુરવાર થયો છે, આરોપી વિરુદ્ધનો ગુનો નિઃશંકપણે સાબિત થાય છે. ગુનાની ગંભીરતા જોતાં આરોપીને આજીવન કેદની સજા કરવી ન્યાયોચિત લેખાશે.</p>



<figure class="wp-block-image size-full"><img loading="lazy" decoding="async" width="1080" height="618" src="https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2021-12-28-at-10.17.13-PM-1-1.jpeg" alt="" class="wp-image-35612" srcset="https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2021-12-28-at-10.17.13-PM-1-1.jpeg 1080w, https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2021-12-28-at-10.17.13-PM-1-1-768x439.jpeg 768w" sizes="auto, (max-width: 1080px) 100vw, 1080px" /></figure>



<p>ચકચારભર્યા કેસની વિગતો મુજબ, શહેરના રામોલ વિસ્તારમાં રહેતા મનહરબેન પોતાના પતિ સાથે મનમેળ ન હોવાથી છેલ્લા ૧૬ વર્ષથી પોતાના પુત્ર વંશરાજ અને પિતા શેતાનસિંહ સાથે રામોલ સ્થિત મકાનના નીચેના માળે રહેતા હતા, જ્યારે આરોપી ભાઇ મદનસિંહ તેના પરિવાર સાથે ઉપરના માળે રહેતો હતો. આરોપી મદનસિંહ અવારનવાર પિતા અને બહેનને આ મકાન ખાલી કરી બીજે જતા રહેવા બાબતે ઝઘડો કરતો હતો. ગતતા.૧૦-૬-૨૦૨૨ ના રોજ રાત્રે બે વાગ્યે, જ્યારે પિતા અને બહેન સોસાયટીના રસ્તા પર ખાટલા મૂકીને સૂતા હતા, ત્યારે આરોપી મદનસિંહે લોખંડના મશીનમાં વપરાતી ધારદાર છરી વડે પોતાની બહેન મનહરબેન પર આડેધડ ઘા મારીને તેની ઘાતકી હત્યા કરી નાખી. એ વખતે બહેનને બચાવવા વચ્ચે પડેલા પિતા શેતાનસિંહના પેટ અને દાઢી પર તેમજ જાગી ગયેલા ૧૬ વર્ષના ભાણેજ વંશરાજના ગળા અને ખભાના ભાગે પણ આરોપીએ જીવલેણ ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.</p>



<figure class="wp-block-image size-full"><img loading="lazy" decoding="async" width="969" height="668" src="https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2025-12-08-at-5.16.25-PM-1.jpeg" alt="" class="wp-image-35613" srcset="https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2025-12-08-at-5.16.25-PM-1.jpeg 969w, https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2025-12-08-at-5.16.25-PM-1-768x529.jpeg 768w, https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2025-12-08-at-5.16.25-PM-1-95x64.jpeg 95w" sizes="auto, (max-width: 969px) 100vw, 969px" /></figure>



<p>ચકચારભર્યા એવા આ કેસમાં સરકારપક્ષ તરફથી અધિક સરકારી વકીલ ભાવેશ એસ.પટેલે ૧૮ સાહેદો અને ૨૬ દસ્તાવેજી પુરાવા રજૂ કરીને કેસ પુરવાર કરીને જણાવ્યું હતુ કે, સાક્ષીઓ, દસ્તાવેજી પુરાવાઓ અને મેડિકલ એવીડેન્સને ધ્યાનમાં લેતાં આરોપી વિરૃધ્ધ સામાન્ય ઝઘડામાં પોતાની નિર્દોષ સગી બહેનની કરપીણ હત્યાનો સંગીન કેસ પુરવાર થાય છે. હાલમાં દિન- પ્રતિદિન જે રીતે સાપરાધ મનુષ્યવધ તથા ગંભીર ગુનાના બનાવોમાં વધારો થવા પામ્યો છે. ત્યારે સમાજમાં દાખલો બેસાડવા કોર્ટે આરોપીને સખતમાં સખત ફરમાવવી જોઈએ. સરકારપક્ષ તરફથી અધિક સરકારી વકીલ ભાવેશ એસ.પટેલની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી ભાઇ મદનસિંહ ઉર્ફે મહેન્દ્રસિંહ રાઓલ (ચાવડા)ને જન્મટીપની સજા ફટકારી હતી.</p>



<p> ઇજાગ્રસ્ત ભાણેજ મામાને બચાવવા હોસ્ટાઈલ થઇ ગયો</p>



<p>આ કેસમાં ચોંકાવનારી બાબત એ હતી કે ઇજાગ્રસ્ત ભાણેજ વંશરાજ રાઠોડ કોર્ટમાં પોતાની જુબાની દરમ્યાન હોસ્ટાઇલ થયો હતો અને પોતાના સગા મામાને બચાવવા માટે એવી વાર્તા ઘડી હતી કે લૂંટના ઇરાદે આવેલા ત્રણ અજાણ્યા માણસોએ હુમલો કર્યો હતો. જો કે, કોર્ટે તેની આ દલીલ નકારી કાઢી હતી, કારણ કે ઘટના બાદ તરત જ હોસ્પિટલમાં ડાક્ટર સમક્ષ તેણે પોતે જ પોતાના મામા મહેન્દ્રસિંહનું નામ આપ્યું હતું.</p>



<p>#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #Sister-in-lawmurder-accusedwhocausedseriousinjuriestofather-nephewgetslife sentence #Murder #fatalattack #seriousinjuries #Sister-in-lawmurder #Sister-in-lawmurderinRamol #ahmedaba</p>
<p>The post <a href="https://bharatmirror.in/2026/05/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-trending-sister-in-lawmurder-accusedwhocausedseriousinjuriestofather-nephewgetslife-s/">સગી બહેનની હત્યા અને પિતા-ભાણેજને ગંભીર ઇજાઓ પહોંચાડનાર આરોપીને જન્મટીપની સજા</a> appeared first on <a href="https://bharatmirror.in">News</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>સમર ડેસ્ટિનેશન ગાંધીસાગર – દરેક વર્ગના પ્રવાસીઓમાં અનોખું આકર્ષણ</title>
		<link>https://bharatmirror.in/2026/05/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-trending-ahmedaba-placesworthseeingbytouristsingandhisagar-summerdestinationgandhisag/</link>
		
		<dc:creator><![CDATA[ashvin limbachiya]]></dc:creator>
		<pubDate>Mon, 18 May 2026 17:22:09 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://bharatmirror.in/?p=35603</guid>

					<description><![CDATA[<p>પથિક લીંબાચીયા, અમદાવાદ:18 મે 2026: ઉનાળાના આ વેકેશનમાં પ્રવાસીઓને મધ્યપ્રદેશના એક રમણીય પ્રવાસન સ્થળની મુલાકાત ચોક્કસથી લેવી જોઈએ. આ સ્થળનું નામ છે ગાંધીસાગર. એક એવું સ્થળ કે જ્યાં દરેક ઉંમરના વર્ગમાં છે કંઈકને કંઈક ખાસ છે. અહીં મંદિર છે, અહીં જંગલ છે, અહીં કિલ્લો છે, અહીં વિશાળ તળાવ છે, અને તેની પાસે એક સુંદર રોકાણ [&#8230;]</p>
<p>The post <a href="https://bharatmirror.in/2026/05/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-trending-ahmedaba-placesworthseeingbytouristsingandhisagar-summerdestinationgandhisag/">સમર ડેસ્ટિનેશન ગાંધીસાગર – દરેક વર્ગના પ્રવાસીઓમાં અનોખું આકર્ષણ</a> appeared first on <a href="https://bharatmirror.in">News</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<p>પથિક લીંબાચીયા, અમદાવાદ:<br>18 મે 2026:</p>



<p>ઉનાળાના આ વેકેશનમાં પ્રવાસીઓને મધ્યપ્રદેશના એક રમણીય પ્રવાસન સ્થળની મુલાકાત ચોક્કસથી લેવી જોઈએ. આ સ્થળનું નામ છે ગાંધીસાગર. એક એવું સ્થળ કે જ્યાં દરેક ઉંમરના વર્ગમાં છે કંઈકને કંઈક ખાસ છે. અહીં મંદિર છે, અહીં જંગલ છે, અહીં કિલ્લો છે, અહીં વિશાળ તળાવ છે, અને તેની પાસે એક સુંદર રોકાણ યોગ્ય સ્થળ. અહીં મધ્યપ્રદેશ ટુરિઝમ દ્વારા દર વર્ષે એક મેગા ફેસ્ટિવલનું આયોજન પણ કરવામાં આવે છે, અહીં હજારો પ્રવાસીઓ તેનો આંનદ માણે છે.</p>



<figure class="wp-block-image size-full is-resized"><img loading="lazy" decoding="async" width="680" height="510" src="https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-18-at-6.29.52-AM-3.jpeg" alt="" class="wp-image-35606" style="width:840px;height:auto" srcset="https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-18-at-6.29.52-AM-3.jpeg 680w, https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-18-at-6.29.52-AM-3-45x35.jpeg 45w" sizes="auto, (max-width: 680px) 100vw, 680px" /></figure>



<p>ગાંધીસાગર એ તેના જળાસય(ડેમ) માટે ભારતમાં પ્રખ્યાત છે. જે ચંબલ નદી પર વર્ષ 1954માં બાંધવામાં આવ્યો હતો, અને વર્ષ 1960માં પૂર્ણ થયો હતો. આ સ્થળ તેના કુદરતી સૌંદર્ય અને શાંતિપૂર્ણ વાતાવરણ માટે જાણીતું છે. તે એવા લોકો માટે આદર્શ છે જેઓ શાંત અને આરામદાયક જીવનશૈલી શોધી રહ્યા છે. આ સ્થળ લોકોને કુદરતની વધુ નજીક લઈ આવે છે.<br>પ્રવાસન સચિવ અને એમપી ટુરિઝમ બોર્ડના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. ઇલૈયારાજા ટી.એ જણાવ્યું હતું કે, &#8220;અમે ગાંધી સાગર અને તેની આસપાસના વિસ્તારમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સ ઝડપથી હાથ ધરી રહ્યા છીએ. અમે આશરે ₹1 કરોડના ખર્ચે ફિક્સ્ડ ટેન્ટિંગ યુનિટ બનાવવાની યોજના બનાવી છે, જે આ વિસ્તારમાં પ્રવાસીઓને વધુ આરામદાયક અને અનુકૂળ અનુભવ પ્રદાન કરશે. વધુમાં, ભવિષ્યમાં, આ ચિત્તાઓનું બીજું ઘર બનશે, જેનાથી પ્રવાસીઓ જંગલ સફારીનો આનંદ માણી શકશે.&#8221;</p>



<figure class="wp-block-image size-full"><img loading="lazy" decoding="async" width="1600" height="900" src="https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-18-at-6.29.52-AM-1.jpeg" alt="" class="wp-image-35607" srcset="https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-18-at-6.29.52-AM-1.jpeg 1600w, https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-18-at-6.29.52-AM-1-768x432.jpeg 768w, https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-18-at-6.29.52-AM-1-1536x864.jpeg 1536w" sizes="auto, (max-width: 1600px) 100vw, 1600px" /></figure>



<p>ગાંધીસાગર ખાતે પ્રવાસીઓને જોવાલાયક સ્થળો</p>



<p>ચૌરાસીગઢ કિલ્લો: એક ઐતિહાસિક કિલ્લો જે સ્થાનિક ઇતિહાસના મનોહર દૃશ્યો અને આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે, જે ઘણીવાર વન્યજીવન અભયારણ્યની સાથે શોધાય છે.</p>



<figure class="wp-block-image size-full"><img loading="lazy" decoding="async" width="1600" height="900" src="https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-18-at-6.29.52-AM-2.jpeg" alt="" class="wp-image-35608" srcset="https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-18-at-6.29.52-AM-2.jpeg 1600w, https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-18-at-6.29.52-AM-2-768x432.jpeg 768w, https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-18-at-6.29.52-AM-2-1536x864.jpeg 1536w" sizes="auto, (max-width: 1600px) 100vw, 1600px" /></figure>



<p>ગાંધી સાગર વન્યજીવન અભયારણ્ય: ગાંધી સાગર વન્યજીવન અભયારણ્ય, ચંબલ નદીના લીલાછમ કિનારે સ્થિત, એક જીવંત ઇકોસિસ્ટમ છે જે વિવિધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિનું ઘર છે. આ અભયારણ્ય ચિત્તો, સાંબર હરણ અને પક્ષીઓની પ્રજાતિઓની પુષ્કળતા સહિત ઘણી પ્રજાતિઓ માટે એક મહત્વપૂર્ણ નિવાસસ્થાન તરીકે સેવા આપે છે, જે તેને પરિવારો, વન્યજીવન ફોટોગ્રાફરો અને પ્રકૃતિ ઉત્સાહીઓ માટે સ્વર્ગ બનાવે છે.</p>



<figure class="wp-block-image size-full is-resized"><img loading="lazy" decoding="async" width="680" height="331" src="https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-18-at-6.29.52-AM.jpeg" alt="" class="wp-image-35609" style="aspect-ratio:2.0544776471699002;width:840px;height:auto"/></figure>



<p>ચતુર્ભુજનાથ નાળા: મધ્યપ્રદેશના મંદસૌરમાં ભાનપુરા નજીક સ્થિત ચતુર્ભુજનાથ નાલા રોક શેલ્ટર્સ, ચંબલ ખીણમાં એક વિશાળ, મહત્વપૂર્ણ પ્રાગૈતિહાસિક કલા સ્થળ છે. મધ્ય પાષાણ યુગ (સંભવિત 35,000 વર્ષ પહેલાં) ના આ આશ્રયસ્થાનોમાં શિકાર, નૃત્ય અને રોજિંદા જીવનનું ચિત્રણ કરતા લાલ, સફેદ અને લીલા રંગના હજારો પ્રાચીન પ્રાગૈતિહાસિક ખડક ચિત્રો છે. જે તેને ઇતિહાસ પ્રેમીઓ માટે મુખ્ય આકર્ષણ બનાવે છે.</p>



<p>ગાંધી સાગર બંધ: ગાંધી સાગર બંધ એ મધ્ય પ્રદેશ, ભારતમાં ચંબલ નદી પર સ્થિત એક મુખ્ય ચણતર ગુરુત્વાકર્ષણ બંધ છે, જે 1960 માં પૂર્ણ થયો હતો. નદી પરના ચાર બંધોમાંથી એક તરીકે, તે સિંચાઈ, પૂર નિયંત્રણ અને વીજ ઉત્પાદન (115 મેગાવોટ ક્ષમતા) ની સેવા આપે છે. તે 64 મીટર ઊંચો, 950 મીટર લાંબો છે. તે એક લોકપ્રિય પર્યટન સ્થળ છે, જે તેના મનોહર જળાશય માટે ઘણીવાર મુલાકાત લેવાય છે, અને ગાંધી સાગર વન્યજીવન અભયારણ્યની નજીક આવેલું છે.</p>



<p>ગાંધીસાગર ફોરેસ્ટ રીટ્રીટ: ગાંધીસાગર ફોરેસ્ટ રીટ્રીટ (જે ગાંધીસાગર ફ્લોટિંગ ફેસ્ટિવલ તરીકે ઓળખાય છે) એ મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં સ્થિત એક મુખ્ય ગ્લેમ્પિંગ અને સાહસિક પ્રવૃતિ અને સ્થલ છે. તે &#8220;એશિયાના પ્રથમ ફ્લોટિંગ ફેસ્ટિવલ&#8221; તરીકે સ્થિત છે અને વૈભવી રોકાણો તેમજ વોટર, લેન્ડ અને એર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓને જોડે છે. મધ્યપ્રદેશ ટુરિઝમ બોર્ડ દ્વારા વર્ષ 2023માં તેની પ્રથમ આવૃત્તિ રજૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં તેની 4 આવૃત્તિ આવી ગઈ છે.</p>



<p>ચિત્તા પ્રોજેક્ટઃ કુનો રાષ્ટ્રીય ઉદ્યાન પછી, ગાંધીસાગર વન્યજીવન અભયારણ્ય સત્તાવાર રીતે ચિત્તાઓ માટે ભારતનું બીજું ઘર બની ગયું છે. હાલમાં અભયારણ્યના સુરક્ષિત ઘેરામાં ત્રણ ચિત્તા રહે છે. વર્ષ 2025માં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ડો. મોહન યાદવ દ્વારા ગાંધીસાગર ખાતે આ ત્રણ ચિત્તાને મુક્ત કરવામાં આવ્યાં હતાં.</p>



<p>#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #PlacesworthseeingbytouristsinGandhiSagar #SummerDestinationGandhiSagar #BeautifulTouristDestinationinMadhyaPradesh #ChaurasigarhFort #GandhisagarWildlifeSanctuary #GandhisagarDam #LeopardProject #KunoNationalPark #GandhisagarForestryRetreat #ChaturbhujanathNala #MadhyaPradeshTourism</p>
<p>The post <a href="https://bharatmirror.in/2026/05/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-trending-ahmedaba-placesworthseeingbytouristsingandhisagar-summerdestinationgandhisag/">સમર ડેસ્ટિનેશન ગાંધીસાગર – દરેક વર્ગના પ્રવાસીઓમાં અનોખું આકર્ષણ</a> appeared first on <a href="https://bharatmirror.in">News</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>વાલીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે એક પારદર્શક નાણાકીય વ્યવસ્થા ડોમેસ્ટિક એજ્યુકેશન લોન ક્ષેત્રે ઓક્સિલોનું દેશવ્યાપી વિસ્તરણ</title>
		<link>https://bharatmirror.in/2026/05/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-transparentfinancialsystemforparentsandeducationalinstitutions-auxilosnationwideexpan/</link>
		
		<dc:creator><![CDATA[ashvin limbachiya]]></dc:creator>
		<pubDate>Mon, 18 May 2026 17:11:19 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<guid isPermaLink="false">https://bharatmirror.in/?p=35600</guid>

					<description><![CDATA[<p>પથિક લીંબાચીયા, અમદાવાદ:18 મે 2026: ભારતની અગ્રણી શિક્ષણ-કેન્દ્રિત NBFC, ઓક્સિલો ફિનસર્વ એ દેશભરની માન્યતા પ્રાપ્ત શાળાઓ અને કોલેજોને સીધી ફી ચુકવણીની સુવિધા આપવા માટે તેના ડોમેસ્ટિક એજ્યુકેશન લોન વર્ટિકલ &#8216;ઇન્ડિયાએડ&#8217; (IndiaEd) ના વિસ્તરણની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ હેઠળ K-12 થી લઈને એન્જિનિયરિંગ, મેડિકલ અને મેનેજમેન્ટ જેવા સ્નાતક તથા અનુસ્નાતક અભ્યાસક્રમોને આવરી લેવામાં આવ્યા છે. [&#8230;]</p>
<p>The post <a href="https://bharatmirror.in/2026/05/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-transparentfinancialsystemforparentsandeducationalinstitutions-auxilosnationwideexpan/">વાલીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે એક પારદર્શક નાણાકીય વ્યવસ્થા ડોમેસ્ટિક એજ્યુકેશન લોન ક્ષેત્રે ઓક્સિલોનું દેશવ્યાપી વિસ્તરણ</a> appeared first on <a href="https://bharatmirror.in">News</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<ul class="wp-block-list">
<li>K–12, UG અને PG થી લઈને એન્જિનિયરિંગ, મેડિકલ અને મેનેજમેન્ટ જેવા વિવિધ વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે હવે ‘ઇન્ડિયાએડ’ દ્વારા ૪૮ કલાકમાં મળશે સંપૂર્ણ પેપરલેસ અને ડિજિટલ લોન</li>
</ul>



<p>પથિક લીંબાચીયા, અમદાવાદ:<br>18 મે 2026:</p>



<p>ભારતની અગ્રણી શિક્ષણ-કેન્દ્રિત NBFC, ઓક્સિલો ફિનસર્વ એ દેશભરની માન્યતા પ્રાપ્ત શાળાઓ અને કોલેજોને સીધી ફી ચુકવણીની સુવિધા આપવા માટે તેના ડોમેસ્ટિક એજ્યુકેશન લોન વર્ટિકલ &#8216;ઇન્ડિયાએડ&#8217; (IndiaEd) ના વિસ્તરણની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ હેઠળ K-12 થી લઈને એન્જિનિયરિંગ, મેડિકલ અને મેનેજમેન્ટ જેવા સ્નાતક તથા અનુસ્નાતક અભ્યાસક્રમોને આવરી લેવામાં આવ્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર, લોનની તમામ અરજીઓ સંપૂર્ણપણે ડિજિટલ રીતે પ્રોસેસ કરવામાં આવશે અને મંજૂર થયેલી રકમ ૪૮ કલાકની અંદર સીધી શૈક્ષણિક સંસ્થાના ખાતામાં જમા કરવામાં આવશે.</p>



<figure class="wp-block-image size-full is-resized"><img loading="lazy" decoding="async" width="200" height="200" src="https://bharatmirror.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-18-at-5.08.21-AM.jpeg" alt="" class="wp-image-35601" style="width:840px;height:auto"/></figure>



<p>રિસર્ચ આધારીત અહેવાલો મુજબ, ભારતમાં શિક્ષણ ખર્ચ વાર્ષિક અંદાજે ૧૦-૧૨% ના દરે વધી રહ્યો છે, જે સામાન્ય ગ્રાહક ભાવ ફુગાવા (consumer price inflation) કરતા પણ નોંધપાત્ર રીતે વધુ છે. આ વધારો મધ્યમવર્ગીય પરિવારો પર નાણાકીય બોજ સતત વધારી રહ્યો છે. બીજી તરફ, શૈક્ષણિક સંસ્થાઓ માટે તેમની કામગીરીને કાર્યક્ષમ રાખવા, સમયસર પગાર ચૂકવવા અને આયોજિત વિકાસ કાર્યો માટે ભંડોળ એકત્ર કરવાના હેતુથી સમયસર ફી વસૂલાત અત્યંત અનિવાર્ય બની ગઈ છે.</p>



<p>ઓક્સિલો ખાતે IndiaEd ના CBO, આનંદ સુબ્રમણ્યમે જણાવ્યું કે, ‘શાળાઓ અને કોલેજો મુખ્યત્વે તેમની ફીની આવક પર નિર્ભર હોય છે, જે તેમના માટે આવકનો પ્રાથમિક સ્ત્રોત છે. ફી વસૂલાતમાં વિલંબ થવાથી સંસ્થાઓના પગાર ચક્ર (Salary Cycle) પર વિપરીત અસર પડે છે, જેના કારણે માળખાગત રોકાણો અટકી જાય છે અને શૈક્ષણિક આયોજનમાં અવરોધ ઊભો થાય છે.’</p>



<p>મુખ્ય હાઇલાઇટ્સ:</p>



<ul class="wp-block-list">
<li>છેલ્લા બાર વર્ષમાં શિક્ષણ પરના ઘરગથ્થુ ખર્ચમાં ૪.૬ ગણો તોતિંગ વધારો નોંધાયો છે. નાણાકીય વર્ષ ૨૦૧૨માં જે ખર્ચ ₹૧.૮ લાખ કરોડ હતો, તે નાણાકીય વર્ષ ૨૦૨૪માં વધીને ₹૮.૪૩ લાખ કરોડ પર પહોંચ્યો છે.</li>



<li>ભારતમાં દર આઠમાંથી એક નોંધાયેલ વિદ્યાર્થી પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પહેલા જ અભ્યાસ છોડી દે છે. ચિંતાજનક બાબત એ છે કે, કુલ ડ્રોપ-આઉટ વિદ્યાર્થીઓમાંથી ૬૨ ટકાથી વધુ વિદ્યાર્થીઓ શાળા સ્તરે જ અભ્યાસ પડતો મૂકે છે.</li>



<li>NSO ના ૭૫મા રાઉન્ડના સર્વેક્ષણ મુજબ, અભ્યાસ છોડી દેનારા કુલ વિદ્યાર્થીઓ પૈકી ૨૪.૩% પુરુષો અને ૧૭.૭% સ્ત્રીઓએ આર્થિક મુશ્કેલીઓને શિક્ષણ છોડવાનું મુખ્ય કારણ ગણાવ્યું છે. ભારતમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો (GER) સેકન્ડરી (માધ્યમિક) સ્તરે ૭૭.૪% છે, જે હાયર સેકન્ડરી (ઉચ્ચતર માધ્યમિક) સ્તરે ઘટીને ૫૬.૨% થઈ જાય છે. આ આંકડા દર્શાવે છે કે ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચતા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો થાય છે, જેની પાછળ નાણાકીય કારણો મહત્વનો ભાગ ભજવે છે.</li>
</ul>



<p>ઓક્સિલોનું &#8216;ઇન્ડિયાએડ&#8217; (IndiaEd) મોડેલ પરિવારો અને શૈક્ષણિક સંસ્થાઓ બંને માટે એક સચોટ ઉકેલ પૂરો પાડે છે. આ મોડેલ હેઠળ, વાલીઓ તેમની અનુકૂળતા મુજબ લોનની મુદત પસંદ કરી શકે છે અને ફીની મોટી રકમને સરળ માસિક હપ્તા (EMI) માં રૂપાંતરિત કરી શકે છે. બીજી તરફ, સંલગ્ન સંસ્થાઓને ફીની પૂરેપૂરી રકમ સીધી તેમના ખાતામાં પ્રાપ્ત થાય છે, જે તેમના નાણાકીય સંચાલનને વધુ સુદ્રઢ બનાવે છે.</p>



<p>‘ઓનલાઇન અરજી પ્રક્રિયા, ૪૮ કલાકમાં લોન વિતરણ અને સંસ્થાઓને સીધી ચુકવણીની સુવિધા વાલીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ બંનેના અવરોધો દૂર કરે છે. આનાથી શાળાઓ અને કોલેજોને ફીની આવકમાં નિશ્ચિતતા મળે છે, જ્યારે પરિવારોને તેમના બાળકોના શિક્ષણમાં રોકાણ કરવા માટે એક મર્યાદિત અને ગૌરવપૂર્ણ વિકલ્પ પ્રાપ્ત થાય છે. આ એક એવી ઔપચારિક નાણાકીય વ્યવસ્થા છે જે શિક્ષણ ક્ષેત્રે દસ્તાવેજીકૃત હોવા છતાં અત્યાર સુધી વણઉકેલાયેલી રહેલી આર્થિક ખાઈને પૂરે છે,’ તેમ શ્રી સુબ્રમણ્યમે ઉમેર્યું હતું.</p>



<p>‘આ કાર્યક્રમ દેશના મેટ્રો, ટાયર-1 અને ટાયર-2 શહેરોની તમામ શૈક્ષણિક સંસ્થાઓ માટે ઉપલબ્ધ છે. જે શૈક્ષણિક સંસ્થાઓ પોતાના વિદ્યાર્થીઓને IndiaEd ની સુવિધા આપવા માંગતી હોય, તેઓ ઓક્સિલોની સત્તાવાર વેબસાઇટ www.auxilo.com પર જઈને &#8216;ઇન્સ્ટિટ્યૂશનલ પાર્ટનરશિપ ડેસ્ક&#8217; (Institutional Partnership Desk) દ્વારા નોંધણી કરાવી શકે છે.’</p>



<p>#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #transparentfinancialSystemforparentsandeducationalinstitutions #Auxilo&#8217;snationwideexpansioninthefieldofdomesticeducationloans #Engineeringloans #Medicalloans #Managementloans #Auxilo #Loansin48hoursthroughIndiaAdforvariousprofessionalcourses #Completelypaperlessanddigitalloans #ahmedaba #trending </p>
<p>The post <a href="https://bharatmirror.in/2026/05/bharatmirror-bharatmirror21-news-india-bharat-hindustan-action-amazing-village-city-country-india-bharat-mostviral-transparentfinancialsystemforparentsandeducationalinstitutions-auxilosnationwideexpan/">વાલીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે એક પારદર્શક નાણાકીય વ્યવસ્થા ડોમેસ્ટિક એજ્યુકેશન લોન ક્ષેત્રે ઓક્સિલોનું દેશવ્યાપી વિસ્તરણ</a> appeared first on <a href="https://bharatmirror.in">News</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
	</channel>
</rss>

<!--
Performance optimized by W3 Total Cache. Learn more: https://www.boldgrid.com/w3-total-cache/?utm_source=w3tc&utm_medium=footer_comment&utm_campaign=free_plugin

Page Caching using Disk: Enhanced 

Page cache debug info:
Engine:             Disk: Enhanced
Cache key:          bharatmirror.in/category/news/feed/_index_slash_ssl.xml
Creation Time:      1779759273.000s
Header info:
Last-Modified:      Mon, 25 May 2026 17:07:47 GMT
ETag:               "8ebe86e382a145438f05fdede2de11f7"
X-W3TC-CDN:         bunnycdn
Link:               <https://bharatmirror.in/category/news/>; rel="canonical"
Content-Type:       application/rss+xml; charset=UTF-8

Content Delivery Network via N/A
Lazy Loading (feed)
Minified using Disk
Database Caching 8/93 queries in 0.427 seconds using Disk

Db cache debug info:
Total queries:      93
Cached queries:     8
Total query time:   0.4270

Served from: bharatmirror.in @ 2026-05-26 07:04:33 by W3 Total Cache
-->