મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કાર્ગો પરિવહન માટે મહત્વપૂર્ણ નવલખી બંદરની નવી જેટીના બાંધકામ માટે રૂપિયા 192 કરોડની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી નવલખીની હાલની 8 મિલિયન મેટ્રિક ટન પ્રતિવ... Read more
શહેરના હાટકેશ્વર ચાર રસ્તા, ઠક્કરનગર ઇન્ડિયા કોલોની રોડ, બાપુનગર મરઘા ફાર્મ રોડ પર, અજીત મીલ ચાર રસ્તા, ઘાટલોડિયામાં શાસ્ત્રીનગર ટેનામેન્ટ પાસે, ઠક્કરનગર ચાર રસ્તાવાળા બ્રીજ પર, પાલડી... Read more
હાલ સમગ્ર રાજ્યમાં રૂા.૧૫ થી ૧૭ હજાર કરોડના માર્ગ-મકાન વિભાગના કામો વિવિધ તબક્કે પ્રગતિ હેઠળ છે. ભરૂચ ખાતેના નર્મદા મૈયા બ્રીજનું ટૂંક સમયમાં લોકાર્પણ કરાશે – શ્રી નીતિનભાઇ પટેલ જન સુખાકારીન... Read more
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નડાબેટની પ્રત્યક્ષ મુલાકાત લઇ ફેઇઝ-૧-ર ના પ્રગતિ હેઠળના અને પૂર્ણતા ને આરે હોય તેવા ટુરિઝમ ડેવલપમેન્ટના કુલ પ૫.૧૦ કરોડના કામોનું નિરીક્ષણ કરી માર્ગદર્શન આપ્... Read more
છેલ્લાં પાંચ વર્ષમાં SIP AUMમાં વર્ષ 30 ટકાની વૃદ્ધિ થઈ છે, જે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની AUMમાં વૃદ્ધિની સરખામણીમાં બમણી ઝડપથી વધી છે માસિક ધોરણે નોંધાયેલી નવા SIPsનો આંકડો 30 એપ્રિલ, 2016ના ર... Read more
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલ જાહેરાત 10 એકર સુધીની જમીન ધરાવતા અગરિયાઓને થયેલા નુકસાનમાં પ્રતિ એકર રૂપિયા 3000 ની સહાય આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો ગાંધીનગર, તા.16 મુખ્યમં... Read more
ગુજરાતમાં આવનારી વિભાનસભાની સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે પ્રજાનો વિશ્વાસ વધુ સંપાદિત થાય તે હેતુથી ભાજપ સરકારનું આયોજન ગુજરાતના પ્રભારી શ્રી ભૂપેન્દ્રજી યાદવ, પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ, મુખ... Read more
જામનગરની કોવિડ હોસ્પિટલની ઘટનાની ન્યાયિક તપાસ માટે સ્થાનિક કક્ષાએ કમિટિ બનાવી તપાસ કરવાના આદેશો આપતા મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી કસૂરવાર સામે કડક હાથે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, કો... Read more
રાજ્યની શાળાઓની ગુણવત્તા સર્વોત્તમ કક્ષાએ લઈ જવાઅમલમાં મુકાયેલી ‘શ્રેષ્ઠ શાળા પ્રોત્સાહક ઇનામ’ યોજના અંતર્ગત ઈનામ પ્રથમ ક્રમે આવેલી શાળાને રૂ.૫ લાખ, દ્વિતીય ક્રમે આવેલી શાળાને રૂ... Read more
“વિસ્તરતી ક્ષિતિજ” ધોરણ ૧૦ પછી શું ? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન કરતાં કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી, પૂર... Read more