અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કેન્દ્રીય રક્ષા મંત્રાલય વચ્ચે આ અંગેના વિધિવત્ કરાર કરવામાં આવ્યા રિવરફ્રન્ટ પ્રોજેકટ ફેઝ-2માં બનશે શહીદ પાર્ક – શહીદ પાર્ક સહિત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ... Read more
ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન દરમ્યાન એક તબક્કે કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો અને પોલીસ વચ્ચે જોરદાર ઘર્ષણ વિધાનસભા વિરોધપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીને કપાળમાં વાગતાં તેમને સામાન્ય ઇજા પહોંચી... Read more
રખડતા ઢોરોના ત્રાસ મુદ્દે ગુજરાત હાઇકોર્ટના તત્કાલીન વરિષ્ઠ ન્યાયમૂર્તિ અને હાલના સુપ્રીમકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ શ્રી એમ.આર.શાહે સીમાચિહ્નરૂપ ચુકાદા અને માર્ગદર્શિકા જારી કર્યા હોવાછતાં ત... Read more
“ગાંધી આશ્રમની મુલાકાત મને મહાત્મા ગાંધીના સત્યાગ્રહ અને માનવજાતના ઉદ્ધાર માટે તેમણે કરેલા પ્રદાનની યાદ અપાવે છે.” : શ્રી ઈસાલા રૂઆન વીરાકુન, સૅક્રેટરી જનરલ, SAARC (વિવેક આચાર્ય દ્વારા) અમદા... Read more
રાજ્યના ખેડૂતોના ઊભા પાકને બચાવવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો વધુ એક સંવેદનાસ્પર્શી નિર્ણય પાંચ લાખ હેકટર જમીનને મળશે સિંચાઇનો લાભ – તા.૩૦ સપ્ટેમ્બર સુધીનો પીવાના પાણીનો જથ્થો જળા... Read more
રેસીડેન્ટ તબીબોની હડતાલ ગેરવ્યાજબી : નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ રેસીડેન્ટ તબીબોની યોગ્ય રજૂઆતો માટે ડીન કક્ષાની કમિટીની રચના કરીને એમના પ્રશ્નોની ચર્ચા બાદ વ્યાજબી પ્રશ્નો અંગે રાજય... Read more
બેચરાજી પોલીસે એકસ બુલ લિ. કંપનીના આરોપીઓ દિક્ષીત કાંતિલાલ સુથાર, પ્રદીપ સાલુભાઇ ચૌધરી, કિર્તીભાઇ પારસંગભાઇ ચૌધરી વિરૂધ્ધ આ ગર્ભવતી મહિલા મેનેજરની આત્મહત્યા માટે દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરી વ... Read more
જાણીતા ભજનીક નયનભાઇ પંચોલીએ ભોળા શંકર અને બાળગોપાલના ભજનો ગાઇ વાતાવરણ ભકિતમય બનાવ્યું ભજન સંધ્યા અને ભકિત સંગીતના કાર્યક્રમમાં બહેનો-મહિલાઓ ભકિતના તાલે ઝુમી – કોવીડ ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પા... Read more
નારણપુરાના અંકુર ખાતે કામેશ્વર મહાદેવમાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભકિતનો માહોલ છવાયો – જો કે, કોવીડ ગાઇડલાઇન્સના પાલનને લઇ ભકતોને મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ નહી 50 વર્ષ જૂનું આ કામેશ... Read more
આજથી શ્રાવણ માસના પ્રારંભની સાથે સાથે આજે પહેલો સોમવાર પણ હોઇ સોમનાથ મહાદેવ, નાગેશ્વર મહાદેવ સહિતના તીર્થધોમામાં શિવભકતોનું ઘોડાપૂર ઉમટયુ અમદાવાદ સહિત રાજયભરના શિવાલયોમાં પણ ભોળાનાથને પ્રસન્... Read more