દ્વારકા, ડાકોર અને શામળાજીમાં ભગવાનના મનમોહક, આકર્ષક અને અદ્ભુત સાજ-શણગારના દર્શન કરી ભકતો હર્ષાશ્રુ સાથે ધન્ય બન્યા અને ભગવાનના સાક્ષાત્કારનો જાણે અનુભવ કર્યો અમદાવાદના સોલા ભાગવત, ઇસ્કોન અ... Read more
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ વખત યોજાયેલા સહસ્ત્ર કળશ મહોત્સવના અંતિમ દિવસે પંચમુખી હનુમાનની મૂર્તિને અભિષેકની વિધિને જોઇ શ્રધ્ધાળુ ભકતોએ ભારે ધન્યતા અનુભવી દાદાન... Read more
ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ અમદાવાદ શહેરના વિકાસકામોની સમીક્ષા કરતાં ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારમંત્રી શ્રી અમિતભાઇ શાહ શહેરના તળાવોને વધુ આકર્ષક બનાવવા તથા તે... Read more
અમદાવાદના સોલા ભાગવત, ઇસ્કોન અને ભાડજના હરેકૃષ્ણ મંદિર, આશ્રમરોડ પરના વલ્લભસદન સહિતના કૃષ્ણમંદિરોમાં ભકતોનું ઘોડાપૂર ઉમટશે ડાકોર રણછોડરાયજી ધામમાં આવતીકાલે તમામ આરતીઓ દરમ્યાન ભકતોને કોવીડ ગા... Read more
મહેસાણા જિલ્લાની સમર્પણ કો.ઓ.ક્રેડિટ સોસાયટીની પાંચ મહિનાનો ગર્ભ ધરાવતી મહિલા મેનેજરની આત્મહત્યાના ચકચારભર્યા કેસમાં મહેસાણા સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો એપીપી તેમ જ તપાસ કરનાર અધિકારીનું સ... Read more
ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા લેવાયેલો મહત્વપૂર્ણ નિર્ણય – દરેક બાર એસોસીએશને આ ચૂંટણી વન બાર વન વોટ હેઠળ કરવાની રહેશે ગુજરાતમાં કોઇપણ ધારાશાસ્ત્રી માત્ર કોઇપણ એક જ બાર એસોસીએશનમાં પોતાના મતના... Read more
ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે “કસુંબીનો રંગ-ઉત્સવ”માં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતી નિમિત્તે “કસુંબીનો ર... Read more
પશ્ચિમ રિજનના આશરે 650 જેટલાં એસોસિયેટ મેમ્બર્સ, 70 ફેલો મેમ્બર્સને સર્ટિફિકેટ એનાયત કરાયા કોવિડ-19ની માર્ગદર્શિકાના પાલન સાથે દીક્ષાંત સમારંભ યોજાયો સમારંભ દરમિયાન ઈન્સ્ટિટ્યૂટ દ્વારા તેજસ્... Read more
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામને તા.15મી સપ્ટેમ્બર સુધીમાં ઇન્કમટેક્ષ પોર્ટલ બિલકુલ ફુલફલેજ રીતે ચાલુ થઇ જશે તેવી હૈયાધારણ આપી છે પરંતુ ઇન્કમટેક્ષ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ તા.3... Read more
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેધાણીની ૧૨૫મી જન્મજયંતિની રાજ્યવ્યાપી ગરિમામય ઉજવણી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિ : ગુજરાત સાહિત્ય અકાદમીના મેધાણી ભવનની ઇ- ખાતમૂર્હત વિધિ સંપન્ન... Read more