જાણીતા ભજનીક નયનભાઇ પંચોલીએ ભોળા શંકર અને બાળગોપાલના ભજનો ગાઇ વાતાવરણ ભકિતમય બનાવ્યું ભજન સંધ્યા અને ભકિત સંગીતના કાર્યક્રમમાં બહેનો-મહિલાઓ ભકિતના તાલે ઝુમી – કોવીડ ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પા... Read more
નારણપુરાના અંકુર ખાતે કામેશ્વર મહાદેવમાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભકિતનો માહોલ છવાયો – જો કે, કોવીડ ગાઇડલાઇન્સના પાલનને લઇ ભકતોને મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ નહી 50 વર્ષ જૂનું આ કામેશ... Read more
આજથી શ્રાવણ માસના પ્રારંભની સાથે સાથે આજે પહેલો સોમવાર પણ હોઇ સોમનાથ મહાદેવ, નાગેશ્વર મહાદેવ સહિતના તીર્થધોમામાં શિવભકતોનું ઘોડાપૂર ઉમટયુ અમદાવાદ સહિત રાજયભરના શિવાલયોમાં પણ ભોળાનાથને પ્રસન્... Read more
મુખ્યમંત્રીશ્રીએ સીટીઝન સેન્ટ્રિક સેવાઓ નાગરિકોને સરળતાથી ઘરે બેઠા મળી શકે તે માટે “ઇ- નગર” મોબાઇલ એપ્લિકેશન પણ લોન્ચ કરી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ શહેરી જનસુખાકારી દિન નિમિતે કેટલીક મ... Read more
ગોતા વિસ્તારમાં સ્થિત સ્મૃતિ વન ખાતે આજે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વૃક્ષોરાપણ કરી આ વનમાં જાપાનીઝ ટેકનોલોજી મિયાવાકી પધ્ધતિથી 65 હજાર વૃક્ષો વાવવાનું અમ્યુકોનું જે આયોજન છે, તેન... Read more
મંત્રી શ્રી જયેશ રાદડિયાના હસ્તે ૧.૪૫ કરોડના કામોનું ઇ-ખાતમુહુર્ત અને રૂ.૧૨.૫૪ કરોડના ખર્ચે ૭.૬૦ એમ.એલ.ડીનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઇ- લોકાર્પણ કરાયું સૌના સાથ.. સૌના વિકાસના મંત્ર સાથે રાજય... Read more
કાશીવિશ્વનાથ મહાદેવ ઉપરાંત શહેરના કેટલાક મુખ્ય તેમ જ મોટા શિવાલયો મંદિરના ગર્ભગૃહમાં શ્રધ્ધાળુઓને પ્રવેશ નહીં વેક્સીનના 2 ડોઝ લીધા હશે તેમને જ ગર્ભગૃહમાં પ્રવેશ મળશે – ક... Read more
અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા ટાગોર હોલમાં વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી – શહેરના જુદા જુદા ઝોનમાં આવાસો અને દુકાનોનું લોકાર્પણ કરાયુ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા વિશેષ ઉપસ્થિત... Read more
નિયમનું ઉલ્લંઘન કરતા એકમો સામે કડક કાર્યવાહી – 46 એકમોને નોટિસ ફટકારાઇ તો, બે એકમો પાસેથી સ્થળ પર જ રૂ.15 હજારના દંડની વસૂલાત જિલ્લા આરોગ્ય વિભાગ અને સાણંદ આરોગ્ય વિભાગના અધિકારીઓની ટી... Read more
વિકાસની રાજનીતિની જે પ્રણાલિ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રસ્થાપિત કરી છે તે જ પદચિન્હો પર ચાલીને રાજ્ય સરકાર સર્વાંગી વિકાસ કરી રહી છે:- મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી વિકાસ દિવસ... Read more