રાજ્યના આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર શહેરમાં 15 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી રાત્રે 11 કલાકથી સવારે 6 કલાક સુધી રાત્રી કર્ફયુ અમલમાં રહેશે ગ... Read more
મુખ્યમંત્રી તરીકેના બપોરે શપથ ગ્રહણ કરતા પહેલાં શ્રી ભુપેન્દ્ર પટેલ સવારે 9-30 વાગ્યે ભીડભંજન હનુમાનજી મંદિરે દર્શન કરવા પહોંચ્યા શ્રી ભીડભંજન હનુમાનજી ધાર્મિક ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી... Read more
મુખ્યમંત્રી તરીકેની કામગીરીનો પ્રારંભ કરતા પૂર્વે સિમંધર સ્વામી દાદા ભગવાનનું સ્તુતિ મંત્ર વંદના ગાન-પઠન દાદા ભગવાન પરિવાર અનુયાયીઓ સાથે શ્રદ્ધાપૂર્વક કર્યુ દિવસ દરમ્યાન ધારાસભ્યો-શુભેચ્છકો-... Read more
જામનગર, રાજકોટ, જૂનાગઢ સહિતના પંથકોમાં તો મોટાભાગના જિલ્લા-તાલુકાઓમાં 10 ઇંચથી લઇ 27 ઇંચ સુધીનો અતિ ભારે વરસાદ નોંધાતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સૌરાષ્ટ્રમાં સર્જાયેલા મેઘતાંડવને લઇ તેમ જ હ... Read more
મુખ્યમંત્રીશ્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એન.ડી. આર એફ ની 3 ટીમ રાજકોટ માટે અને 2 ટીમ જામનગર માટે ભાટિંડાથી મગાવવાની વ્યવસ્થા કરવા તંત્રવાહકોને સૂચના જારી કરી સીએમ બન્યાના પહેલા જ દિવસે ઉચ્ચ સ... Read more
આવતીકાલે ભગવાન શ્રીકૃષ્ણના સર્વોપરી પ્રિયતમા શ્રીમતી રાધારાણીના અવતરણનો શુભ અને પવિત્ર દિન છે. જન્માષ્ટમી ઉત્સવ પછીના પંદર દિવસના અંતરે શ્રી રાધાષ્ટમી ઉત્સવ આવે છે શ્રી શ્રી રાધાષ્ટમીના મહા... Read more
રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતે શ્રી ભૂપેન્દ્ર પટેલને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા બરોબર 2-20 મિનિટે ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીશ્રી તરીકેના પોતાના હોદ્દા અને ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યા – ગ... Read more
ઘાટલોડિયાના સ્થાનિક રહીશો, ભાજપના હજારો કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી, ગરબે ઘૂમી ભૂપેન્દ્ર પટેલની નિયુકિતને વધાવી જોરદાર ઉજવણી કરી ઘાટલોડિયામાં દિવાળી પહેલાં જ દિવાળીની ઉજવણી થઇ, નવરાત્રિ જેવા દ્... Read more
સંગઠન અને પક્ષના સિનિયર નેતાઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ મંત્રીમંડળની રચના અંગે નિર્ણય લેવાશે – મંત્રીમંડળના નામો એકાદ-બે દિવસમાં નક્કી થશે ગુજરાતના વિકાસ કામોને આગળ ધપાવીશુ, છેવાડાના માનવ... Read more
ભાજપ ધારાસભ્ય દળની કમલમ, ગાંધીનગર ખાતે યોજાયેલી મહત્વની બેઠક બાદ રાજયના નવા સીએમ તરીકે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલના નામની સત્તાવાર જાહેરાત કરાઇ કોઇ ચર્ચા કે, અટકળોમાં ના હોય તેવું ન... Read more