મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને મંદિરના ટ્રસ્ટી શ્રી મહેન્દ્ર ઝા સાથે બેઠક કરીને યાત્રાની વિગતો મેળવી, રથયાત્રાની પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ પણ કર... Read more
કેન્દ્રીય ગૃહમંત્રીએ 2024 સુધીમાં પોતાના સંસદીય મત વિસ્તારને દેશનો સૌથી વિકસિત બનાવવાની નેમ વ્યક્ત કરી કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ નગરજનોને વાંચનાલય, સિવિક સેન્ટર, કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ,... Read more
ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને સોનાના અદ્ભુત સાજ-શણગારથી સજાવાયા – સોનાવેશના દર્શનનો લ્હાવો લેવા ભકતોએ પડાપડી કરી રથયાત્રાને લઇ જગન્નાથજી મંદિરમાં ઉત્સવ જેવો માહોલ, ભકતો જાણ... Read more
મુખ્યમંત્રીશ્રીની સાથે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા પણ હાજર રહે તેવી શકયતા મુખ્યમંત્રીશ્રી મંદિરના મહંતશ્રી દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્રભ... Read more
ગ્રાહક સુરક્ષા – ગ્રાહક સત્યાગ્રહ – ગ્રાહક ક્રાંતિના મહિલા પ્રમુખ શ્રીમતી સુચિત્રા પાલ અને ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ શ્રી મુકેશ પરીખની આગેવાની હેઠળ સંખ્યાબંધ કાર્યક... Read more
રૂ. ૧૨૦ કરોડના ખર્ચથી નિર્માણ પામેલ દાંતા-અંબાજી ચારમાર્ગીય રસ્તાનું નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિનભાઇ પટેલના હસ્તે લોકાર્પણ થયું નાયબ મુખ્યમંત્રીશ્રીએ ત્રિશુળીયા ઘાટ ઉપર વ્યું પોઇન્ટનું લોકાર્... Read more
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ તા.12મી જૂલાઇએ આ સેન્ટરનું ઉદ્ઘાટન કરવાની સાથે સાથે યુનિવર્સિટીની વિશિષ્ટ લેબ તથા અન્ય સેન્ટરની મુલાકાત પણ લેશે આ સેન્ટર ખાતે માદક અને તેને આનુસાંગિક દ્રવ... Read more
પંદર દિવસ સુધી મોસાળમાં રહી ભગવાન નિજમંદિરે પરત ફરતાં શ્રધ્ધાળુ ભકતો રીતસરના ઝુમી ઉઠયા, જગન્નાથજી મંદિરમાં ભકિતનો જબરદસ્ત માહોલ છવાયો નેત્રોત્સવ વિધિ બાદ ધ્વજારોહણ અને મહાઆરતી યોજાઇ, જેમાં ગ... Read more
ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રેમ દરવાજાથી દરિયાપુર પોલીસ સ્ટેશન સુધી રૂટ પર ફૂટ માર્ચ કરી પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનો સાથે દિશા નિર્દેશ આપ્યા ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા... Read more
ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા દરમ્યાન શાંતિ સલામતી અને સુરક્ષાના તમામ જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે – ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિ... Read more