વર્ષા ઋતુમાં શું ખાવું.. શું ન ખાવું..એ સંદર્ભે આયુષ નિયામકશ્રીનુ ખૂબ ઉપયોગી અને મહત્વપૂર્ણ માર્ગદર્શન ચોમાસામાં તંદુરસ્ત રહેવા માટે બહારનો ખોરાક, મેંદા વાળો ખોરાક જેમ કે પિત્ઝા, પાંવભાજી,... Read more
અનુસૂચિત જનજાતિના જાતિ પ્રમાણપત્રોની ખરાઇ કરવા માટે ગાંધીનગર ખાતે વિભાગીય વિશ્લેષણ સમિતિની કચેરીનો મંત્રીશ્રીના હસ્તે શુભારંભ રાજ્યના 33 જિલ્લાઓને ચાર ઝોનમાં વહેંચણી કરીને ચાર કચેરીઓ કાર્યરત... Read more
નવા વાડજ વોર્ડમાં સ્વાતંત્ર્ય સેનાની નગર ખાતે ભાજપના મ્યુનિસિપલ કાઉન્સીલર ભાવનાબહેન હસમુખભાઇ વાઘેલા, વિજયભાઇ પંચાલ, લલિતાબહેન મકવાણા, નવા વાડજ વોર્ડ ભાજપના મહામંત્રી હર્ષદભાઇ પટેલ, બક્ષીપંચ... Read more
રાજયમાં આજે માત્ર 24 કેસ નોંધાયા, હવે કોરોના દર્દી સાજા થવાનો દર 98.72 – રાજ્યના 25 જિલ્લામાં કોરોના વાયરસના શૂન્ય કેસ નોંધાયા રાજયમાં કુલ 3,92,953 વ્યક્તિઓનું રસીકરણ થયું જેમાં આજે સૌ... Read more
ફર્મના રજીસ્ટ્રેશન વગર પેટશોપ પણ ચલાવી શકાશે નહિ – સંયુક્ત પશુપાલન નિયામકશ્રી રજીસ્ટ્રેશન વગર આ પ્રવૃત્તિઓ કરતા વ્યક્તિઓ સામે પ્રિવેન્શન ઓફ ક્રુએલ્ટી ટુ એનિમલ્સ (પેટ શોપ) અને પ્રિવેન્શ... Read more
નાયબ મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ રહેશે- ભાવનગરને મળશે હવે કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયુટની બહુમૂલ્ય ભેટ સૌરાષ્ટ્રના ભાવનગર-બોટાદ-અમરેલી જિલ્લાના લોકોને હવે ભાવનગરમાં જ કેન્સર કેર સ... Read more
સ્વીટીબેન પટેલ ગુમ થયાના ચકચારી કેસમાં ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાની મહત્વપૂર્ણ જાહેરાત ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાની જાહેરાતને પગલે હવે ટૂંક સમયમાં જ ચકચારભર્યા એવા આ કેસ... Read more
ટીમ વડોદરા પોલીસે કોરોનામાં સંવેદનાપૂર્ણ સેવાઓ આપી અને ગુનાઓને નિયંત્રણમાં રાખવામાં પણ ઉત્તમ કામગીરી કરી:– ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહજી વડોદરા પોલીસનું 363 નું મહેકમ વધશે અને 33 બો... Read more
ગૃહરાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા શહેર પોલીસના પુનઃગઠન અંગે સમીક્ષા બેઠક યોજાઈ વિશ્વાસ-૨ પ્રોજેકટ હેઠળ શહેરને ૫૯૦ નવા સી.સી.... Read more
ભાજપ સરકારની નબળી શિક્ષણ નીતી-વ્યાપારીકરણ-ખાનગીકરણને લઇ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મુખ્યપ્રવક્તા ડૉ.મનીષ દોશીના આકરા પ્રહારો ભાજપ સરકારનું શિક્ષણ વિભાગ એ ભ્રષ્ટાચારનું એપીસેન્ટર છે. ગુજ... Read more