વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવી રિપીટર વિદ્યાર્થીઓના હિતમાં ઉગ્ર માંગ કરી ધોરણ-૧૦ના ૩.૮૦ લાખ અને ધોરણ-૧રના ૧.૧૦ લાખ મળીને કુલ ૪.૯૦ લ... Read more
કારગીલના વીરોને ગુજરાતનો આભાર અભિયાન અન્વયે ગુજરાત NCCના કેડેટ્સ 25 હજાર શુભેચ્છા કાર્ડ્સ ભારતીય સેનાના વીર જવાનોને કારગીલ વિજય દિવસની 22 મી વર્ષગાંઠ એવી તા.26 જુલાઈએ પહોંચાડશે ગુજરાત NCC... Read more
અમદાવાદમાં ધોરણ-11 સાયન્સની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ – ત્રણ તબક્કામાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરાશે
પહેલી પ્રવેશ યાદી તા.8મી જુલાઈના જાહેર કરાશે અને ત્યારે પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ યોજાશે, ત્યારબાદ તા.11મી જુલાઈએ બીજી અને તા.13મી જુલાઈના રોજ ત્રીજી પ્રવેશ યાદી જાહેર કરવામાં આવશે ત્ર... Read more
નેશનલ ઈન્સ્યોરન્સ અવેરનેસ ડે : 2021ની ઊજવણી માટે પોલિસીબજાર.કોમ દ્વારા હાથ ધરવામાં આવેલા વાર્ષિક સર્વેમાં બહુ મહત્વના તારણો સામે આવ્યા આ સંશોધનો લાંબાગાળાની સલામતી માટે વર્ષ 2020ના સરવેની સર... Read more
રાજય સરકારના નિર્ણય અંગે ગૃહ અને કાયદા રાજય મંત્રી શ્રી પ્રદિપસિહ જાડેજાની મહત્વની જાહેરાત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સંપૂર્ણ સંવેદના સાથે શ્રમિકોના હિતમાં લીધો નિર્ણય – ૨૦૮ કેસો... Read more
રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું પોલીસ કમિશનરને અમે રથયાત્રા અંગે મંજૂરી માંગતી અરજી કરી દીધી છે, જો કે, હજુ સુધી તેઓએ અમને કે અમારા મંદિરના પ... Read more
પોતાના જાનની પરવા કર્યા સિવાય કોરોનાની સારવાર લઇ રહેલા ૨૫ જેટલાં દર્દીઓના જીવ બચાવનાર ભરૂચ પોલીસને રૂપિયા પાંચ લાખનું ઇનામ અપાશે : ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા અતિ વિકટ પરિસ્થિતિમ... Read more
કર્મચારીઓને અદ્યતન અને ગુણવત્તાસભર મકાનો ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે : કર્મચારીઓ શાંતિપુર્ણ પારિવારિક જીવન જીવી શકે તેવો ધ્યેય છે – નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ રા... Read more
ધર્માંતરણના કેસમાં સલાઉદ્દીન શેખની ધરપકડ બાદ ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા સલાઉદ્દીન શેખના ત્રણ દિવસના ટ્રાન્ઝીટ રિમાન્ડ મેળવ્યા બાદ ઉત્તરપ્રદેશ એટીએસની ટીમ ગુજરાત એટીએસના અધિકારીઓને સાથે રાખ... Read more
રસીકરણ પાત્રતા ધરાવતા ૪ કરોડ ૯૩ લાખ ર૦ હજાર લોકોમાંથી ૪૧ ટકા – ર કરોડ ૬૧ હજાર લોકોને પ્રથમ ડોઝ અપાઇ ગયો રાજ્યમાં ૩૦ મી જૂને ર લાખ ૮૪ હજાર વ્યક્તિઓને રસીકરણ કરવામાં આવ્યુ સમગ્રતયા... Read more