આખરે અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા નીકાળવા સરકારની શરતી મંજૂરી – કરફયુના કડક અમલ વચ્ચે નીકળશે રથયાત્રા
સમગ્ર રથયાત્રા પસાર થઇને નિજમંદિર પરત આવે ત્યાં સુધી એટલે કે, સવારે 7-00 વાગ્યાથી બપોરે 2-00 વાગ્યા સુધી સમગ્ર રૂટ પર કરફયુ રહેશે. એટલે કે, કરફયુના કડક અમલ વચ્ચે રથયાત્રા નીકાળવામાં આવશે કોવ... Read more
“મુખ્યમંત્રી બાલ સેવા યોજના” અંતર્ગત કોરોનોમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલેની ઉપસ્થિતિમાં નાણાકીય સહાય અર્પણ કરવાનો કાર્યક્રમ અમદાવાદ જિલ્લા... Read more
કોરોનાથી માતા-પિતાનું અવસાન થતાં નિરાધાર બનેલા, છત્રછાયા ખોઇ ચૂકેલા રાજ્યભરના ૭૭૬ બાળકોને પ્રતિ બાળક દરમહિને રૂ. ૪૦૦૦ની સહાય યોજના અન્વયે ૩૧ લાખ ૪ હજાર રૂપિયા એટ વન કલીક મુખ્યમંત્રીશ્રીએ આ બ... Read more
તા.12 મી જૂલાઇએ રથયાત્રાના પવિત્ર દિને સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિરમાં પરિવાર સાથે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામના દર્શન કરશે અને મંગળા આરતીમાં હાજરી આપશે એ અગાઉ તા.11મી જૂલાઇએ... Read more
રાજય સરકાર દ્વારા મર્યાદિત લોકોની હાજરી અને સમગ્ર રૂટ ટુંકાવીને રથયાત્રાને મંજૂરી અપાય તેવી સંભાવના અમિત શાહ તા.11મી જૂલાઇએ રાત્રે અમદાવાદ આવી પહોંચે તેવી શકયતા : પહીન્દ વિધી માટે મુખ્યમંત્ર... Read more
ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયો નગરપાલિકાઓના મુખ્ય અધિકારીઓ-ચીફ ઓફિસર્સનો એક દિવસીય વર્કશોપ ચીફ ઓફિસરોની ફરિયાદો કે બદલી માટે નહિ પરંતુ બદલી અટકાવવા માટે સ... Read more
ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે દેશમાં મેન્યુફેકચરિંગ હબ તેમજ દેશના એમ એસ એમ ઇ સેક્ટરમાં જે મહત્વપૂર્ણ પ્રદાન કર્યું છે તેની સફળતાથી તેઓ પ્રભાવિત થયા મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી સાથેની આ મુલાક... Read more
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રૂ. ૩૪૭પ કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી કચ્છના ૬ તાલુકાઓના ૯૬ ગામોના ૩ લાખ ૮૦ હજાર લોકો અને ર લાખ ૩પ હજાર એકર જમીનને મળશે નર્મદા જળની સુવિધા કચ્છના ખેડૂ... Read more
અમ્યુકો સ્કૂલ બોર્ડની બહેરામપુરા શાળા નંબર-22 અને 23 ખાતે વધુ બે સ્માર્ટ સ્કૂલનું રાજયના શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે લોકાર્પણ ખાનગી શાળાઓને પણ ટક્કર મારે તેવી આ બહેરામપુરા... Read more
મુખ્યમંત્રીશ્રીએ egazette.gujarat.gov.inનું ગાંધીનગરમાં લોન્ચિંગ કર્યુ :- વર્ષોથી ચાલી આવેલી ગેઝેટ મુદ્રણ-છાપકામની પરંપરાગત પ્રક્રિયાનો હવે અંત આવશે, -: વાર્ષિક સરેરાશ ૩પ મેટ્રિક ટન પેપરની બ... Read more