રૂ. ૧૨૦ કરોડના ખર્ચથી નિર્માણ પામેલ દાંતા-અંબાજી ચારમાર્ગીય રસ્તાનું નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિનભાઇ પટેલના હસ્તે લોકાર્પણ થયું નાયબ મુખ્યમંત્રીશ્રીએ ત્રિશુળીયા ઘાટ ઉપર વ્યું પોઇન્ટનું લોકાર્... Read more
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ તા.12મી જૂલાઇએ આ સેન્ટરનું ઉદ્ઘાટન કરવાની સાથે સાથે યુનિવર્સિટીની વિશિષ્ટ લેબ તથા અન્ય સેન્ટરની મુલાકાત પણ લેશે આ સેન્ટર ખાતે માદક અને તેને આનુસાંગિક દ્રવ... Read more
પંદર દિવસ સુધી મોસાળમાં રહી ભગવાન નિજમંદિરે પરત ફરતાં શ્રધ્ધાળુ ભકતો રીતસરના ઝુમી ઉઠયા, જગન્નાથજી મંદિરમાં ભકિતનો જબરદસ્ત માહોલ છવાયો નેત્રોત્સવ વિધિ બાદ ધ્વજારોહણ અને મહાઆરતી યોજાઇ, જેમાં ગ... Read more
ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રેમ દરવાજાથી દરિયાપુર પોલીસ સ્ટેશન સુધી રૂટ પર ફૂટ માર્ચ કરી પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનો સાથે દિશા નિર્દેશ આપ્યા ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા... Read more
ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા દરમ્યાન શાંતિ સલામતી અને સુરક્ષાના તમામ જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે – ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિ... Read more
કરફયુના અમલ વચ્ચે રથયાત્રા કોવીડ ગાઇડલાઇન્સ અને પ્રોટોકોલના ચુસ્ત પાલન વચ્ચે જ નીકળશે, જાહેરજનતાને ઘેરબેઠા ટીવી ચેનલોના માધ્યમથી, ફેસબુક, મોબાઇલ મારફતે જ ભગવાનના દર્શન કરવા મંદિર તરફથી જાહેર... Read more
રથયાત્રા પહેલાં પરંપરાગત વિધિના ભાગરૂપે ભગવાનના વાઘા, અલંકારો, આભૂષણો સહિતનું મામરૂં દર્શનાર્થે મૂકાયુ તા.10મીએ ભગવાનની નેત્રોત્સવ વિધિ અને ધ્વજારોહણના પ્રસંગ તો, તા.11મીએ ભગવાનને બહુ આકર્ષક... Read more
શ્રી જે.જે.પટેલ અગાઉ ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન સહિતના મહત્વના હોદ્દાઓ પર રહી ચૂકયા છે અને ગુજરાત બાર કાઉન્સીલમાં ભાજપ પ્રેરિત સમરસ પેનલના છેલ્લા 24 વર્ષોથી એકહથ્થુ સામ્રાજય જમાવવા પાછળ પણ... Read more
ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ મુકેશ પરીખે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને ટવીટ્ કરીને જણાવ્યું કે, કેન્દ્ર સરકાર વેકસીનેશન બાબતે શ્વેતપત્ર જાહેર કરે અમદાવાદ મ્યુનિસિપ... Read more
ગુજરાત હરેક ક્ષેત્રે અગ્રેસર છે હવે આ ડિજિટલ કેન્દ્ર ઇ કોમર્સના સેક્ટરમાં પણ અગ્રેસર બનશે અને વધુ રોજગારીની તકો આ સેકટર પૂરી પાડશે – મુખ્યમંત્રીશ્રી ગુજરાતે કોરોના સમયમાં પણ દેશભરમાં સૌથી વધ... Read more