રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું પોલીસ કમિશનરને અમે રથયાત્રા અંગે મંજૂરી માંગતી અરજી કરી દીધી છે, જો કે, હજુ સુધી તેઓએ અમને કે અમારા મંદિરના પ... Read more
પોતાના જાનની પરવા કર્યા સિવાય કોરોનાની સારવાર લઇ રહેલા ૨૫ જેટલાં દર્દીઓના જીવ બચાવનાર ભરૂચ પોલીસને રૂપિયા પાંચ લાખનું ઇનામ અપાશે : ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા અતિ વિકટ પરિસ્થિતિમ... Read more
કર્મચારીઓને અદ્યતન અને ગુણવત્તાસભર મકાનો ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે : કર્મચારીઓ શાંતિપુર્ણ પારિવારિક જીવન જીવી શકે તેવો ધ્યેય છે – નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ રા... Read more
ધર્માંતરણના કેસમાં સલાઉદ્દીન શેખની ધરપકડ બાદ ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા સલાઉદ્દીન શેખના ત્રણ દિવસના ટ્રાન્ઝીટ રિમાન્ડ મેળવ્યા બાદ ઉત્તરપ્રદેશ એટીએસની ટીમ ગુજરાત એટીએસના અધિકારીઓને સાથે રાખ... Read more
રસીકરણ પાત્રતા ધરાવતા ૪ કરોડ ૯૩ લાખ ર૦ હજાર લોકોમાંથી ૪૧ ટકા – ર કરોડ ૬૧ હજાર લોકોને પ્રથમ ડોઝ અપાઇ ગયો રાજ્યમાં ૩૦ મી જૂને ર લાખ ૮૪ હજાર વ્યક્તિઓને રસીકરણ કરવામાં આવ્યુ સમગ્રતયા... Read more
રાજયના લાખો ગ્રાહકોના હિતમાં ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ શ્રી મુકેશ પરીખે રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને એક પત્ર પાઠવી અમૂલના દૂધના ભાવવધારાને આકરા શબ્દોમાં... Read more
૨ વર્ષથી વિભાગ કક્ષાએ ૨૨૦ અપીલ અરજીઓ અને વિકાસ કમિશ્નર કક્ષાએ ૧૩૦ મળીને કુલ ૩૫૦ અપીલ અરજીઓ પડતર હોવાનું ધ્યાન પર આવતાં નિર્ણય પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી વિપુલ મિત્રા, IAS ના અધ્યક્ષ... Read more
અમદાવાદ રૂરલ કોર્ટનો બહુ મહત્વપૂર્ણ ચુકાદો – ફરિયાદપક્ષ પોલીસ પોતાનો કેસ પુરવાર કરવામાં નિષ્ફળ રહેતાં કોર્ટે તમામ છ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો ગત તા.19-10-2013ના રોજ આરોપીઓ... Read more
ગાંધીનગર અમદાવાદ જવાના માર્ગ ઉપર દિન પ્રતિદિન ટ્રાફીક વધતો જાય છે. ભવિષ્યની ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા માર્ગને પહોળા કરવા અને ફ્લાય ઓવર બાંધવાનું સુચારું આયોજન કરવામાં... Read more
29 જૂન મંગળવાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કોરોના વેક્સિનના 2 કરોડ 53 લાખ 93 હજાર ડોઝ આપવામાં આવ્યા કોરોના રસીકરણ અભિયાનમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના દિશાદર્શનમાં ગુજરાતની અપૂર્વ સિદ્ધિ ર... Read more