જો કે, કોવીડ ગાઇડલાઇન્સને લઇ બધા નગરજનો દર્શન નહી કરી શકે, સોમવારે સાંજે 5-00થી 8-00 દરમ્યાન સ્થાનિક દર્શનાર્થીઓ મામેરાંના દર્શનનો લાભ લઇ શકશે. બાકીના શ્રધ્ધાળુઓને ટીવી ચેનલ અને સમાચાર માધ્ય... Read more
નાયબ મુખ્યમંત્રીશ્રીની મહત્વપૂર્ણ જાહેરાત – લેપ્રસી હોસ્પિટલ ખાતે ૫૦ બેડની મેન્ટલ હોસ્પિટલ બનશે ભાવનગરમાં દવાઓના સ્ટોકના સંગ્રહ માટે લેપ્રેસી હોસ્પિટલ ખાતે દવાઓ માટેનું ગોડાઉન બનશે ભાવ... Read more
સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રીમતા ધરાવે છે. જેમાં જીટીયુનો ફાળો સવિશેષ છે. જીટીયુના વિવિધ સ્ટાર્ટઅપ દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ મળશે – શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસ... Read more
સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે અમદાવાદ મહાનગરમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટના ૬૩ કામો માટે રૂ. ૩પપ કરોડ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટના ૯ કામો માટે રૂ. ૮પ કરોડની ફા... Read more
નાયબ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં બોટાદ જિલ્લાની સમીક્ષા બેઠક – બોટાદ જિલ્લાને મેડિકલ કોલેજ ફાળવવા બદલ નાયબ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરતા ઉર્જામંત્રીશ્રી સૌરભભાઈ પટેલ કોરોના સંક્... Read more
વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવી રિપીટર વિદ્યાર્થીઓના હિતમાં ઉગ્ર માંગ કરી ધોરણ-૧૦ના ૩.૮૦ લાખ અને ધોરણ-૧રના ૧.૧૦ લાખ મળીને કુલ ૪.૯૦ લ... Read more
કારગીલના વીરોને ગુજરાતનો આભાર અભિયાન અન્વયે ગુજરાત NCCના કેડેટ્સ 25 હજાર શુભેચ્છા કાર્ડ્સ ભારતીય સેનાના વીર જવાનોને કારગીલ વિજય દિવસની 22 મી વર્ષગાંઠ એવી તા.26 જુલાઈએ પહોંચાડશે ગુજરાત NCC... Read more
અમદાવાદમાં ધોરણ-11 સાયન્સની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ – ત્રણ તબક્કામાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરાશે
પહેલી પ્રવેશ યાદી તા.8મી જુલાઈના જાહેર કરાશે અને ત્યારે પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ યોજાશે, ત્યારબાદ તા.11મી જુલાઈએ બીજી અને તા.13મી જુલાઈના રોજ ત્રીજી પ્રવેશ યાદી જાહેર કરવામાં આવશે ત્ર... Read more
નેશનલ ઈન્સ્યોરન્સ અવેરનેસ ડે : 2021ની ઊજવણી માટે પોલિસીબજાર.કોમ દ્વારા હાથ ધરવામાં આવેલા વાર્ષિક સર્વેમાં બહુ મહત્વના તારણો સામે આવ્યા આ સંશોધનો લાંબાગાળાની સલામતી માટે વર્ષ 2020ના સરવેની સર... Read more
રાજય સરકારના નિર્ણય અંગે ગૃહ અને કાયદા રાજય મંત્રી શ્રી પ્રદિપસિહ જાડેજાની મહત્વની જાહેરાત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સંપૂર્ણ સંવેદના સાથે શ્રમિકોના હિતમાં લીધો નિર્ણય – ૨૦૮ કેસો... Read more