રથયાત્રા દરમિયાન વિશેષ નાદ અને ગાન સાથે કીર્તન કરવામાં આવ્યા અને બાદમાં ભગવાનને વિશેષ મહાઆરતી અર્પણ કરવામાં આવી ભગવાન શ્રી શ્રી રાધામાધવની ભવ્ય રથયાત્રા કોવીડ ગાઇડલાઇન્સના ચુસ્ત પાલન અને કડક... Read more
કલાકના પ્રતિ પાંચ કિલોમીટરની ઝડપે પસાર થઇ રથયાત્રા માત્ર પોણા ચાર કલાકમાં એટલે કે, 10-50 મિનિટે તો નિજમંદિરમાં પરત આવી ગઇ હતી. આમ, ઇતિહાસમાં સૌપ્રથમવાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા આટલા ઓછા સમ... Read more
પીએમ મોદી ભલે વડાપ્રધાન બન્યા હોય પરંતુ આજે પણ તેઓ જગન્નાથજી મંદિર કે ભગવાન જગન્નાથજીને ભૂલ્યા નથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી પોતાની પત્ની અંજલિબહેન સાથે જમાલપુર સ્થિત સુપ્રસિધ્ધ જગન્નાથ... Read more
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને મંદિરના ટ્રસ્ટી શ્રી મહેન્દ્ર ઝા સાથે બેઠક કરીને યાત્રાની વિગતો મેળવી, રથયાત્રાની પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ પણ કર... Read more
કેન્દ્રીય ગૃહમંત્રીએ 2024 સુધીમાં પોતાના સંસદીય મત વિસ્તારને દેશનો સૌથી વિકસિત બનાવવાની નેમ વ્યક્ત કરી કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ નગરજનોને વાંચનાલય, સિવિક સેન્ટર, કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ,... Read more
ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને સોનાના અદ્ભુત સાજ-શણગારથી સજાવાયા – સોનાવેશના દર્શનનો લ્હાવો લેવા ભકતોએ પડાપડી કરી રથયાત્રાને લઇ જગન્નાથજી મંદિરમાં ઉત્સવ જેવો માહોલ, ભકતો જાણ... Read more
મુખ્યમંત્રીશ્રીની સાથે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા પણ હાજર રહે તેવી શકયતા મુખ્યમંત્રીશ્રી મંદિરના મહંતશ્રી દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્રભ... Read more
ગ્રાહક સુરક્ષા – ગ્રાહક સત્યાગ્રહ – ગ્રાહક ક્રાંતિના મહિલા પ્રમુખ શ્રીમતી સુચિત્રા પાલ અને ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ શ્રી મુકેશ પરીખની આગેવાની હેઠળ સંખ્યાબંધ કાર્યક... Read more
રૂ. ૧૨૦ કરોડના ખર્ચથી નિર્માણ પામેલ દાંતા-અંબાજી ચારમાર્ગીય રસ્તાનું નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિનભાઇ પટેલના હસ્તે લોકાર્પણ થયું નાયબ મુખ્યમંત્રીશ્રીએ ત્રિશુળીયા ઘાટ ઉપર વ્યું પોઇન્ટનું લોકાર્... Read more
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ તા.12મી જૂલાઇએ આ સેન્ટરનું ઉદ્ઘાટન કરવાની સાથે સાથે યુનિવર્સિટીની વિશિષ્ટ લેબ તથા અન્ય સેન્ટરની મુલાકાત પણ લેશે આ સેન્ટર ખાતે માદક અને તેને આનુસાંગિક દ્રવ... Read more