¤ ખેરાલું ખાતે નવીન એ.પી.એમ.સી માર્કેટયાર્ડનું નાયબ મુખ્યમંત્રીશ્રી દ્રારા લોકાર્પણ : સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલની પ્રેરક ઉપસ્થિતિ ¤ છેલ્લ ૨૬ વર્ષથી ખેડૂતોને અપાતી વીજળીના દરોમાં એકપણ પૈસાન... Read more
મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો તા.ર૦ જુલાઇ-ર૦ર૧થી રાજ્યમાં વોટર પાર્કસ અને સ્વિમીંગ પૂલ ૬૦ ટકા કેપેસિટી સાથે શરૂ કરી શકાશે તા.ર૦ મી જુલાઇ-ર૦ર૧થી... Read more
આજના આ વિકાસકાર્યોનાં લોકાર્પણો નવા ભારતની ઓળખ માટે નવતર કડીરૂપ બનશે – વડાપ્રધાનશ્રી મોદી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રીડેવલપ થયેલા ગાંધીનગર રેલવે સ્ટેશન, સાયન્સ સીટી ફેઝ-૨ના રૂ.11... Read more
રેલ્વેના વિકાસ સાથે રાષ્ટ્રનો વિકાસ તેજ રફતારથી આગળ વધી રહ્યો છે”- શ્રી પ્રદીપસિંહ જાડેજા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાતની વિકાસયાત્રા અવિરતપણે કાર્યરત છે. ગુજર... Read more
અમદાવાદ જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં સમીક્ષા-બેઠક યોજાઈ (વિવેક આચાર્ય દ્વારા) અમદાવાદ,તા.15 વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે તા.૧૬ જુલાઈએ નવી દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી... Read more
અહીં આવતા મુલાકાતીઓને સમુદ્રી દુનિયાનો યાદગાર અનુભવ થશે : શ્રી વિજય નહેરા – સચિવશ્રી, સાયન્સ અને ટેકનોલોજી વિભાગ આ એક્વેરિયમમાં અલગ- અલગ ૬૮ ટેન્કમાં શાર્ક સહિતના ઘણી પ્રજાતિઓ જોઈ શકાશ... Read more
એકાઉન્ટર રાઇટર હેડ ઉમેશ ભાટીયાએ આજે વહેલી સવારે પોલીસમથકમાં આવીને ચાલુ ફરજ દરમ્યાન એકાઉન્ટ ઓફિસમાં પોતાની ખુરશી ઉપર બેસીને લમણાના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી લીધી – લોહીલુહાણ હાલતમાં ઉમેશને... Read more
આયુર્વેદ વિકાસના નવા આયામો ખૂલવાની સાથે શિક્ષણ, અનુસંધાન અને ચિકિત્સા ક્ષેત્રે નવા દ્વારો ખૂલશે – નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિનો વ્યાપ વધારવા રાજ્ય સરકારનો... Read more
યોગ અને નેચરોપેથીની ડિગ્રી ધરાવનાર સ્નાતકોના હિતમાં રાજય સરકારનો બહુ મોટો અને અતિ મહત્વનો નિર્ણય વડોદરા ખાતે આવેલ મોરારજી દેસાઈ ઇન્સ્ટિટયૂટ ઓફ નેચરોપેથી અને યોગિક સાયન્સ વડોદરા બી.એન.વાય.એસ.... Read more
પોલીસની સક્રીયતાના કારણે પીડિતાએ ફરિયાદ નોંધાવતાની સાથે સઘન કોમ્બિંગ કરી આરોપીને ગણતરીના કલાકોમાં પકડી લેવાયા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવા બનાવો બનતા રોકવા માટે હ્યુમન બિહેવિઅરલ ચેન્જના લા... Read more