રાજયની સરકારી પ્રાથમિક શાળામાં ગુણોત્સવના આંચકાજનક પરિણામોને લઇ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો.મનીષ દોશીના ભાજપ સરકાર પર આકરા પ્રહારો ગુણોત્સવ ૨.૦ માં ગુજરાતની સરકારી સ્કૂલોની ગુણ... Read more
કોંગ્રેસ દ્વારા રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતને જે વિગતવાર અને વિસ્તૃત આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું, તેમાં ખૂબ જ સંવેદનશીલ અને ચોંકાવનારા મુદ્દાઓ અને બાબતોનો ઉલ્લેખ ભારતના નાગરીકોને બંધારણે... Read more
પેગાસસ મામલે કોંગ્રેસ દ્વારા સુપ્રીમકોર્ટની નીગરાની હેઠળ ન્યાયી તપાસની ઉગ્ર માંગ દેશમાં અને રાજયમાં અઘોષિત કટોકટી છે, દેશના વડાપ્રધાને લોકોની જાસૂસી મામલે માફી માંગવી જોઇએ અને કેન્દ્રીય ગૃહમ... Read more
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર-કમિટીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય 50 ટકા કેપેસિટી સાથે વર્ગો શરૂ કરી શકાશે-વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રહેશે શાળામાં વર્ગખંડમાં પ્રત્ય... Read more
ભદ્ર સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો – કોર્ટે પોતાના ચુકાદામાં આરોપીના ગુનાહિત કૃત્યની ગંભીર અને તીખી આલોચના સાથે મહત્વપૂર્ણ અવલોકન કર્યા ગત તા.20 એપ્રિલ, 2016ના રોજ આરોપી મનીષ શ્રવણકુમાર બલાઈ... Read more
પાંચ વર્ષ, આપણી સરકારના સૌના સાથ, સૌના વિકાસના : ગૃહ રાજય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા કોરોનાના સંક્રમણને ધ્યાને રાખી તમામ SOPના પાલન સાથે રાજયભરમાં વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરાશે (વિવેક આચ... Read more
કોરોના સામે વેપારીઓ-સેવાકિય સંસ્થાઓના કર્મચારીઓને સુરક્ષિત કરવા ખાસ આયોજન, સૌ વેપારીઓ-કર્મચારીઓને તેનો મહત્તમ લાભ લેવા અપીલ : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ રાજયભરમાં અત્યાર સુધી ૩.૧ કર... Read more
ધો. – 10 અને ધો. – 12 (આર્ટસ, કોમર્સ) પાસ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક વર્ષ 2021-22 માટે ITI (ફાયરમેન)માં કારકીર્દિની ઉત્તમ તક કોલેજ ઓફ સેફ્ટી એન્ડ ફાયર ટેક્નોલોજીમાં ઉપલબ્ધ ધો. ... Read more
ગુજરાત બાર કાઉન્સીલની એડમીનીસ્ટ્રેટીવ બેઠકમાં લેવાયેલ મહત્વપૂર્ણ નિર્ણય જિલ્લા-તાલુકા કક્ષાના 56 જેટલા વકીલોને માંદગી સહાય પેટે કુલ રૂ.નવ લાખ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો (વિવેક આચાર્ય દ્વા... Read more
ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રૂ.૪૫.૯૧ કરોડના ખર્ચે થઈ રહેલી ઉપરકોટના કન્ઝર્વેશન -રિસ્ટોરેશન કામગીરીનું નિરીક્ષણ કરતા મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઉપરકોટ કિલ્લાની મુલાકાત લઇ... Read more