મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરીના ભાગરૂપે બ્રીજ તા.1થી તા.7 ઓગસ્ટ દરમ્યાન બંધ કરવાની જાહેરાતને પગલે વાહનચાલકો પરેશાન હવે સાત દિવસ માટે વાહનચાલકોએ જીવરાજ બ્રીજને બદલે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવ... Read more
પ્રત્યેક તાલુકા-નગરપાલિકા અને મહાનગરપાલિકાઓના ઝોન દીઠ એક-એક સેવાસેતુ કાર્યક્રમો યોજાશે વિવિધ વિભાગોમાંથી ૫૭ જેટલી સેવાઓ નાગરિકોને એ જ દિવસે પૂરી પડાશે – એ ને એ દિવસે નાગરિકોને તેમની રજૂઆત-પૃ... Read more
મૃતક સરકારી કર્મચારીનું પેન્શન જે કાયદેસરની પત્ની ન હતી, તેણી લઇ જતાં સમગ્ર મામલો હાઇકોર્ટ પહોંચ્યો હાઇકોર્ટે રાજય સરકાર સહિતના સંબંધિત પક્ષકારોને કારણદર્શક નોટિસો જારી કરી, પ્રતિવાદી મંજુલા... Read more
નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલ દ્વારા મોટી જાહેરાત વાસદ-બગોદરા ૧૦૧ કિ.મી લાંબા છ માર્ગીય હાઈવે પૈકી વાસદ-તારાપુર વચ્ચેના ૨૧ કિ.મી.ફલાય ઓવર સાથેના ૪૮ કિ.મી લંબાઈના માર્ગનુ કામ પૂર્ણત... Read more
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો વેપારીઓ-સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે વેકસીનેશન લેવાની સમયમર્યાદા તા.૩૧ જુલા... Read more
જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ ક્લાસ, શાળાના ઓરડાઓ, પંચાયત ઘર, તાલુકા પંચાયતના મકાન, માધ્યમિક શાળાઓમાં કમ્પ્યુટર લેબનું લોકાર્પણ શોધ (SHODH) યોજના અંતર્ગત પીએચ.ડી. વિદ્યાર્થીઓને સ્કોલરશ... Read more
આવતીકાલે લીમડાવનમાં તેઓની અંત્યેષ્ટિ કરવામાં આવશે અને અંત્યષ્ટિના સ્થળે ભવ્ય સમાધિ મંદિર નિર્માણ કરવામાં આવશે હરિપ્રસાદ સ્વામીના અક્ષરધામ નિવાસી બન્યા બાદ હવે સોખડા હરિધામ મંદિરના નવા ગાદીપત... Read more
જો કે, એ 1 ગ્રેડમાં માત્ર 691 જ વિદ્યાર્થીઓ પાસ થતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ બોર્ડ દ્વારા માર્કસ ગણતરી કરવાની પધ્ધતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા બોર્ડ દ્વારા આજે જાહેર કરાયે... Read more
કોંગ્રેસ દ્વારા જન સંપર્ક અભિયાન સ્વરૂપે તા.1થી 9 ઓગસ્ટ દરમ્યાન વિવિધ કાર્યક્રમ મારફતે ભાજપ સરકારની જનવિરોધી અને ભ્રષ્ટ નીતિ-રિતીને ઉજાગર કરાશે અને ભાજપ સરકારની પોલ પ્રજા સમક્ષ ખુલ્લી પડાશે... Read more
ટ્રાફિક નિયમોને નહી ગણનારા અને ટ્રાફિક રૂલ્સ-જોગવાઇઓનો ભઁગ કરનારા વાહનચાલકોની બહાનાબાજી હવે નહી ચાલે – ટ્રાફિક પોલીસ પીઓએસ મશીન મારફતે સ્થળ પર જ દંડની વસૂલાત કરી તાત્કાલિક રસીદ-પાવતી પણ પકડા... Read more