પથિક લીંબાચિયા, અમદાવાદ:
18 ઓક્ટોબર 2025:
શ્રી સંકટમોચન મહાવીર હનુમાન મંદિર, રાંચરડા અમદાવાદ ના સ્થાપક ડો. પ્રવીણભાઈ ગર્ગ દ્વારા જણાવામાં આવ્યું છે કે રવિવારે તા. ૧૯ ઓક્ટોબર 2025, બપોરે 3 વાગ્યાથી મંદિર ના પ્રાંગણ માં વૈદિક મંત્રોચ્ચાર અને શક્તિ-આરાધના પાઠ સાથે હવન રાખેલ છે.

હવન બાદ સાંજે 5:30 વાગ્યે શ્રી હનુમાનજીની મહિમાને ઉજાગર કરતો સુન્દરકાંડ પાઠનું ભવ્ય વાચન થશે. સાંજે 7:15 કલાકે શ્રદ્ધાભેર મહાઆરતી અને 7:30 વાગ્યે ભાવિકોને મહાપ્રસાદનો લાભ મળશે.

ડો.પ્રવીણ ભાઈ એ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે ૨૩ ઓગસ્ટ ૨૦૨૫ ના આ મંદિર નું એક વર્ષ પૂર્ણ થયેલ છે અને બાબા શ્રી નીમ કરોલી મહારાજ ની અસીમ કૃપા અને અમૂલ્ય આશિર્વાદથી ધીરે-ધીરે સમૃદ્ધ અને ભક્તિમય સ્તરે વિકસિત થઈ રહ્યું છે.આ મંદિર ભારત દેશનું ચોથું મંદિર છે જ્યાં હનુમાનજીની સૂતેલી મૂર્તિ ધરાવે છે અને જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.
આ ભવ્ય અને પવિત્ર પ્રસંગે આપ સૌ પરિવાર સાથે હાજરી આપી ધાર્મિક આનંદ અને આશીર્વાદ માં અભિવૃતિ આપશો.
“જય જય શ્રી રામ”
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #reels #viralvedio #trending #jayjaysheiram #jayshriram #hanumanji #bajarangbali #pavansuta #pavanputra #Hanumanji’sSuteliStatue #ShriSankatMochanMahavirHanumanTemple #Rancharda #VedicMantraChanting #Shakti-AradhanaPath #Havan #Dr.PraveenGarg #SunderKand #ahmedaba
